SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એક જ જૈન ધર્મ અને. દર્શનને પરિચય આપવા સમર્થ છે. આ સૂત્રો પર અને આ સૂત્રની વિવિધ ગાથાઓ પર ઘણું ઘણું લેખન થઈ ચૂક્યું છે. પણ તેમાંથી ચિંતનબીજોનું ચયન કરીને પ્રત્યેકની વ્યાપક વિચારણા કરતાં ચિતને અને વિવેચને ઓછાં થયા છે. લેખિકા સાધીવય વાચંયમાશ્રીજીને આ દિશાને પ્રયત્ન એક સફલા પ્રયત્ન છે. તેમને પ્રસ્તુત ગ્રંથમાંથી આવાં પંચાવન ચિંતનબીજેને પૂર્વમહર્ષિઓની ટીકા અને વિવેચનને ખ્યાલ કરીને પણ એવી સરસ રીતે ચિંતનપથ પર ચડાવ્યાં છે. કે વાચક ચિંતનના પ્રવાહમાં આસાનીથી ખેંચાઈ જાય. છે. તદન બેલચાલની છતાંય વૈવિધ્યપૂર્ણ ભાષા એ પણ એક આકર્ષણ છે. તે બીજી તરફ સામાન્ય વાંચક પિતાની જીવનકથાના અનુભવેનું પૃથક્કરણ થતાં ગ્રંથની સાથે. એકતા અનુભવે છે. : “સાધક ના દિલની ભાવના લેખિકા સારી રીતે જાણી જાય છે. અને તેથી જ વાંચકને લેખન વાંચતા પિતાની સાથે કઈ વાત્સલ્યદાતા ગુરુજન વાતચીત કરતે. હોય તે અનુભવ થાય છે. આવી રીતનાં ચિંતનબીને કાનુભવમાં અને લોકભાષામાં રજુ કરવાનો તેમને બીજો પ્રયાસ છે. પ્રથમવાર લેખિકાએ “શ્રી દશવૈકાલિક સત્ર ચિતનિકા નામની
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy