SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જગત સાધકને એવું' અપૂર્વ` લાગે છે કે તે અપૂર્વ તાની મસ્તીને નિહાળવા પ્રત્યેક ચાહકે સાધક બનવું જ પડે. આવા સાધક ભૂમિકા તરફ લઈ જતા દેશના પ્રવાહ પ્રભુ મહાવીરે જીવનના અંતિમ સમય સુધી વહાવ્યો. કહેવાય છે કે છેલ્લા બે દિવસની અને સેાળ પહેારની એ દેશનામાં જે વાણીપ્રવાહ વહ્યો તેના શુક્નમાંથી જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર”ની રચના થઈ. વિદ્વાનેા એને વિવિધ રીતે વિચારે છે. પણ એક વાત તે નિવિવાદ લાગે છે કે તેમાં અંતિમ દેશનાના કેટલાક ભાગ અવશ્ય છે, । પ્રભુ મહાવીર સ્વામીની અ ંતિમ દેશના 'રૂપે પ'કાયેલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એક ખજાના છે. એ સૂત્રને જે સારી રીતે જાણે છે, સારી રીતે કાસ્ય કરે છે તે તેા જીવનના એક અપૂર્વ લાભ મેળવે છે. આપણે ત્યાં વૈરાગ્યજનક શાસ્ત્રો-પ્રકરણે ઘણાં છે. પશુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આ બધાં વૈરાગ્યબાધક પ્રકરણાનું એક પ્રેરણાસ્થાન છે એમ માનવું પડે છે. પૂ. આત્મારામજી મહારાજ આ શ્રી · ઉત્તરાધ્યયન સૂત્રને વૈરાગ્યના સાગર કહેતા હતા. અને ફરમાવતા હતા કે જેને વિવિધતાપૂર્ણ એવુ એક જ આગમ સુખપાઠ રાખવુ હાય તેને હુ નિઃશંક શ્રી ઉત્તરા ધ્યયન સૂત્ર જ સૂચવુ. ખીજા આગમ ગ્રંથા કરતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિવિધતા ઘણી છે. વૈરાગ્યમેધક સૂકતા છે. સુંદર પ્રશ્નોત્તર સવાદ છે દ્રવ્ય અને ગુણાની વ્યાખ્યાઓ પણ તેમાં ગોચર થાય છે, આમ કહી શકાય
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy