________________
૧૨
જગત સાધકને એવું' અપૂર્વ` લાગે છે કે તે અપૂર્વ તાની મસ્તીને નિહાળવા પ્રત્યેક ચાહકે સાધક બનવું જ પડે.
આવા સાધક ભૂમિકા તરફ લઈ જતા દેશના પ્રવાહ પ્રભુ મહાવીરે જીવનના અંતિમ સમય સુધી વહાવ્યો. કહેવાય છે કે છેલ્લા બે દિવસની અને સેાળ પહેારની એ દેશનામાં જે વાણીપ્રવાહ વહ્યો તેના શુક્નમાંથી જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર”ની રચના થઈ. વિદ્વાનેા એને વિવિધ રીતે વિચારે છે. પણ એક વાત તે નિવિવાદ લાગે છે કે તેમાં અંતિમ દેશનાના કેટલાક ભાગ અવશ્ય છે,
।
પ્રભુ મહાવીર સ્વામીની અ ંતિમ દેશના 'રૂપે પ'કાયેલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એક ખજાના છે. એ સૂત્રને જે સારી રીતે જાણે છે, સારી રીતે કાસ્ય કરે છે તે તેા જીવનના એક અપૂર્વ લાભ મેળવે છે. આપણે ત્યાં વૈરાગ્યજનક શાસ્ત્રો-પ્રકરણે ઘણાં છે. પશુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આ બધાં વૈરાગ્યબાધક પ્રકરણાનું એક પ્રેરણાસ્થાન છે એમ માનવું પડે છે. પૂ. આત્મારામજી મહારાજ આ શ્રી · ઉત્તરાધ્યયન સૂત્રને વૈરાગ્યના સાગર કહેતા હતા. અને ફરમાવતા હતા કે જેને વિવિધતાપૂર્ણ એવુ એક જ આગમ સુખપાઠ રાખવુ હાય તેને હુ નિઃશંક શ્રી ઉત્તરા ધ્યયન સૂત્ર જ સૂચવુ. ખીજા આગમ ગ્રંથા કરતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિવિધતા ઘણી છે. વૈરાગ્યમેધક સૂકતા છે. સુંદર પ્રશ્નોત્તર સવાદ છે દ્રવ્ય અને ગુણાની વ્યાખ્યાઓ પણ તેમાં ગોચર થાય છે, આમ કહી શકાય