________________
કડક ગુરુ એ મેક્ષની સડક છે.
[ ૧૩૧ - ઉદ્ધાર માટે, ફરી દેહ ધારણ કર ના પડે તે માટે
અમારા પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરિ મ.સા. તેઓશ્રીએ નિત્ય ધમાં લખ્યું છે “ઓ ! કર્મ હું તારી પાસે એક માંગણી કરું છું. એકવાર એવું ઔદારિક શરીર આપ કે જે ક્ષપકશ્રેણિમાં સહાયક હોય. મહાન આત્મા હતા. સ્વાધ્યાયમાં લીન હતા એટલે દેહના ઉદ્ધારની પ્રક્રિયા સમજેલાં અને દેહના ઉદ્ધાર માટે ચિંતનમાં દઢ ચિત્ત બનેલાં... પરમાત્મા !
હું અલ્પ સત્વવાન. આમા દ્વારા આદ્ધિાર ના સમજે તે દ્વાર દ્વારા ક્યાંથી આત્મોદ્ધાર સમજું? પણ, જે આપ કૃપા કરે. તે “વિશ્વ કલ્યાણમાં સહાયક તીર્થકર નામકર્મ યુક્ત દારિક દેહ પ્રાપ્ત કરું”
સદા મને આપને ઉપદેશ રહે અને વિશ્વ કલાણ માટે સદા ભાવ જાગૃત રહે તે જ શક્તિ આપે...