SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] જીવન એ બહુ તપશ્ચર્યાથી મળેલી ઉપલબ્ધિ છે. તે સમુદ્રની વિશાળતા અને અક્ષયતાને પામી શકે નહિ. સાધુ સંયમ લીધા બાદ મને પેટ દુઃખે છે-માથું દુખે છે–ફરિયાદ કરી શકે નહિ. સાધુ સંયમ લીધા બાદ જ્યારે ચ શરીરને પક્ષ કરે નહિ. મારું શરીર ચાલતું નથી. હું ગેચરી નહિ જાઉં-વિહાર નહિ કરું–ગરમીમાં નહિ જાઉં આવી કાયરતાની વાત કરે નહિ. સાધુએ દિક્ષાને દિવસે જેમ બધી સંપત્તિ-સત્તા સંસારી સ્વજનેને સંપી દીધી છે, તેમ UR “સાધુએ દીક્ષાના દિવસે જ શરીર સાધના માટે શાસનને સમર્પિત કરી દીધું છે.” શરીરની જવાબદારી ગુરુના ચરણે સેંપી તે નિષ્પરિગ્રહી અને છે. દીક્ષાના સમયે શરીર ગુરુને ઍપ્યું નહિ તે નિષ્પરિગ્રહી શાને ? પરિગ્રહ રાખે તે સાધુ કહેવાય? જેમ ગુજ્ઞા દ્વારા નવદીક્ષિત વસ્ત્રકબલ-પાત્ર–રજોહરણ સંયમ પાલન માટે સ્વીકારે છે તેમ ગુર્વાસા દ્વારા આ શરીરને પણ સંયમ સાધના માટે સ્વીકારે છે. જેહરણ જેમ જીવદયામાં સહાયક તેમ શરીર પૂર્વકર્મક્ષયની નિર્જરા માટે સહાયક ! સાધક ! ! આતે દેવાધિદેવ વીતરાગનું શાસન અનેકાંતવાદમય છે. BR “દહના સમાવ છોડવાના અને દેહને સદુપયોગ કરવાને, દેહ ધારણ કરવાને પણ, તેના સમ્યગ
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy