________________
રર. કસ્સ હઉ પુરા કાઉ જોગક્ષેમ ન સંવિદે
પૃર્ત્ત
વિશ્વના પ્રત્યેક માનવ આશા-ઇચ્છા-અભિલાષા રાખે છે. આશા-ઈચ્છા-અભિલાષા પૂર્ણ કરવાં મથે છે. આશાઇચ્છાઅભિલાષા પૂર્ણ ન થતાં હૈયાફાટ રુદન કરે છે. હવે શું ? કાને કહેવું? કેણુ અમારા રખવાળાં કરે ? પણ ભલા માણસ ! તે અસત્યની આરાધના કરી. ખાવળના ઝાડ નીચે તા કટક જ મળેને? કંટકની ફરિયાદ કેમ કરે છે ? રણમાં રેતી ના હાય તા શુ હાય ? સમુદ્રમાં ખારા જળ ના હાય તા શુ હાય ? ગૃહકકાશમાં સત્યાનાશ ના હાય તા શુ હાય ? આશા અને અભિલાષાના આતશ સવનાશના દાવાનળ ન પ્રગટાવે તે! શું થાય ?
તારા માનવ જન્મના દાવાનળ કોઇએ પ્રગટાવ્યે નથી પણ, તે જ પ્રગટાવ્યેા છે. ઠં'ડી નિવારણ માટે અગ્નિની જરૂરિઆત, કદાચ એ સ્વીકારવા જેવી વાત....પણ, અગ્નિ પ્રગટાવવા કલ્પવૃક્ષને જલાવાય ?
ઇચ્છાઓ...આશાઓ....કામનાઓ પૂર્ણ કરવા દેવદાનવના અનેક જન્મ હતાં. માનવ જન્મનાં આયુષ્યને ઈચ્છાના આતશમાં હામી દેવાય ? માનવ જન્મના એક *તમુ ત ની તાકાત શું તું સમજે છે ? તને વિમાનની ગતિ ખબર છે ? રાકેટની ગતિ ખખર છે ? તને સૂચના