SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સપાદકીય પૂ.પા. આચાર્ય દેવ વિક્રમસૂ. મ.ના વિદ્વાન શિષ્ય, વ્યાખ્યાનકાર. પૂ. ૫'. રાજયશ વિ. મ. પૂજ્ય હેમચંદ્રાચાર્યાં મ. અાગ દ્વાત્રિ'શિકામાં ફરમાવે છે. “વિમુક્ત વૈર બ્યસર્વાનુખ ધા, શ્રયન્તિ યાં શાશ્વત વૈરિાપિ, પરૈરગમ્યા તવ ચાગિનાથ ! નાં દેશના ભૂમિમુપાશ્રયેઽહ પ્રભુની એ દેશના ભૂમિ–સમવસરણ ભૂમિની કલ્પનાથી પણ આપણા દેશમાંચ ખડા થઈ જાય છે. માલકાશ રાગની એ મધુરી દેશના ભલભલાનાં દિલ ડોલાવી દે છે. આવા. દેશનાના પ્રવાહમાં અનેક મધુરાં તત્ત્વ જિનેશ્વર ભગવાનના મુખેથી સરી જાય છે. પૂ. આચાય ભગવત હેમ દ્રસૂરીશ્વરજી મહારાજ એ દેશના ભૂમિને આશ્રય કરવા ઝંખે છે. દેશના ભૂમિમાં જેમ અનેક ભવના વૈશ્ નાશ પામે છે તેમ પ્રભુની આગમ વાણીના મહિમા જ એવા છે કે એ વાણીનું શ્રવણ અને વાસ્તવિક રીતે ધારણ કરનારના જીવનમાં એક અનેરી શાંત સ્થિતિને પ્રાપ્ત કરે છે. પ્રભુની વાણીનાં શ્રવણ-ચિંતન અને મનન બાદ દુનિયા કંઈ બદલાઈ જતી નથી. વિશ્વ તેા છે તેવુ' જ રહે છે. પણ, સાધકના પ્રજ્ઞાલાક એક નવા પ્રકાશ પાથરે છે. ગઈ કાલ સુધીનુ વિશ્વ
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy