________________
પાઈય ટીકા રચી છે. જેમાં અનેક વાદસ્થળો છે જેને અભ્યાસ કરનાર કેઈથી જિતાતો નથી.
આ લેખિકાએ જે ‘ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકા લખી છે તેને અભ્યાસ કરી અનેક ભવ્યાત્માઓ પોતાની મેક્ષ-માર્ગની મંજિલ જલદી પૂર્ણ કરે અને લેખિકાના શ્રમને સફળ કરે. "
લેખિકા હજી પણ આવા અનેક આગમ ગ્રાનાં રહને ગ્રન્થસ્થ કરીને આત્માઓને માર્ગસ્થ કરવાને લાભ મેળવે. તેઓને મારા અંતઃકરણના આશીર્વાદ છે કે જિનવાણીનાં રહસ્યને સરમ્ભાષામાં રજૂ કરવાની દિન-પ્રતિદિન તેમની શક્તિ વધતી જાય અને તેઓ શાસનભકિત, ગુરુભક્તિ અને શ્રુતભક્તિ દ્વારા શાસન પ્રભાવના કરી પરમ પદની સાધનાને પરમપંથ શીધ્ર પૂર્ણ કરવામાં સફળ બને. ”
આચાર્ય વિકમસૂરિ
તા. ૩–૨-૮૫ વાપી જૈન ઉપાશ્રય.