________________
૭૦ ]
કુબેરના ધનભ’ડારથી પણ સાચા નિસ્પૃહીની રજ ખરીઢી શકાતી નથી. ગોચરી મળે છતાં ખુશી નહિ માનવાની. ખુશી માની તે પિર ષહુથી જીતાઈ ગયા. ગોચરીના લાભમાં પણ એ જ માનવાનું કે મારી આત્મ શક્તિના અનુપમ દર્શન તા અન’તવીય શક્તિ પ્રાપ્ત કરવામાં છે જે મારી પેાતાની સપત્તિ છે. મારા લાંભાતરાયક અને દાતાના દાનાંતરાય કમના ક્ષયાયામથી મને આહારની પ્રાપ્તિ થાય આમાં શુ ગૌરવ ? શુ મેટાઈ માનવાની?
મહાત્મા જબુ ! ગોચરીની હકીકત દ્વારા મારે તને બધી જ વાત કરવી છે. વસ્ત્ર, પાત્ર, શય્યા, શિષ્ય, ભક્ત, સન્માન આ બધી ઉપાધિ છે, જો તુ વિવેક ભૂલ્યા તે! કહું? સાધુ જીવનમાં વિવેક ભૂલ્યે તે દીવા લઇને કુવે પડયો. તારે કર્મોના બંધન જોઈતા ન હતા...તને આસક્તિની ચાહના ન હતી છતાં પણ મેહની રાવણ લીલાએ તને ઘેરી લીધા. માહ અહુરૂપી છે. અનેકરૂપ કરી તને ઠગશે. મા વિજેતા બનીશ તા જ કમાઁ વિજેતા બની શકીશ. ફરી ફરી એક જ હિતશિક્ષા છે, તું કર્મોને લાભ કરનાર થા ! તું આત્મગુણને પ્રાપ્ત
કરનાર થા! linedismiss
ગુરુદેવ ! મારે સંસારના પક્ષ નથી કરવા. સંસારીઓના પક્ષ નથી કરવા. મારે કના પક્ષમાં રહેવુ નથી. મારે તા ધમ ધ્યાનના સહારે શુકલ ધ્યાન પ્રાપ્ત કરી તીથંકરના પક્ષમાં જ રહેવુ છે. હુ... વીતરાગના પક્ષકાર છું. બસ, મારા ગુરુદેવ હવે તા મને હિતશિક્ષા આપશેને! હુ આપની હિતશિક્ષાના ચાહક છું, અને ગ્રાહક પણ છે જ.