SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ ૧૮૭ કે ‘દોડતો’ અકર્મક ક્રિયા છે. કૃદંતની ક્રિયા અકર્મક હોય તો તે કૃદંતને કર્તા હોય પણ કર્મ ન હોય. સ્વાધ્યાય ૧. ૨. 3. કૃદંતના વિવિધ ઉપયોગો જણાવો. કૃદંતના જુદા જુદા પ્રકારોનો પરિચય આપો. નીચેનાં વાક્યોમાંનાં કૃદંત ઓળખાવી તે દરેકનાં કામ લખો : કોઈનું આપેલું ક્યાં સુધી રહે ? ૧. ૨. વહેલા ઊઠીને ફરવા જાઓ. છાપેલી કિંમતે પુસ્તકો મળશે. પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઇનામ મળશે. ઘણાંને ખાતાં ખાતાં વાત કરવાની ટેવ હોય છે. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ફરતાનું નસીબ ફરતું, અને બેઠેલાનું બેઠેલું. ૧૨. સાંભળેલું ભૂલી જવાય છે, જોયેલું ભુલાતું નથી. જનારાને ઝાલી શર્કનાર કોણ ? ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૯. ૨૦. ૧૮. ચેતતા નર સદા સુખી. પરીક્ષામાં બધું બેઠું આવ્યું છે. ગીત સાંભળીને સૌ ખુશ થઈ ગયા. ૨૧. આવી મળવા પણ બેસાડી દળવા. એ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ૨૩. મુંબઈ જવાની ગાડી રાત્રે આવશે. ૨૨. કૃષ્ણનાં વચન સાંભળી અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો. નદીનું મૂળ શોધવું અને જોવું એ એક લહાવો છે. હું મોટર ચલાવતાં શીખી ગયો. ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં. ઊગતા સૂર્યને સૌ કોઈ પૂજે. ગાજ્યા મેઘ વરસે નહિ. પ્રમાણિક ધંધો કરવામાં શરમ શાની ? હદ ઉપરાંત ખાવાથી તબિયત બગડે છે.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy