________________
૧૫૬ ) સિદ્ધહેમ – બાલાવમાધિની
કયા દીધ" કરવા, તો અનેક દીધ' સ્વરોમાં X સ્વરની સાથે નજીકન સબંધ ધરાવતા કયા દી' સ્વર છે. તે જવાબમાં ૬ નું ઉચ્ચારણ સ્થાન ક્ય છે અને ” નું ઉચ્ચારણ સ્થાન પણ ચ છે. એટલે ૪ ની નજીકના વર જ્ઞ છે. એટલે ત્ર + ૭૬ ની સાથે ત્રા થઈ રૂપરાપ્રમ્ રૂપ થયું. વાક્ + વ્રુત્તિઃ - આ પ્રયોગમાં તો TMશ્ર્ચતુર્થ: [ o-રૂ-રૂ ] ” એ સૂત્રથી પદાન્તમાં રહેલ વર્ષોંના ત્રીજા વ્યંજનથી પર રહેલ ક્રૂ ના ચોથા વ્યંજન કરવા. તો ઘ, જ્ઞ, ૩, ૬ અને મ એવા ચોથા વ્યંજન છે, તો કયા ચોથા વ્યંજન કરવા. તે હૈં નું ઉચ્ચારણ સ્થાન ઋય છે અને વ નું પણ ઉંચ્ચારણ સ્થાન ચ છે. તેા ઉચ્ચારણ સ્થાનની અપેક્ષા એ વ જ TM ની સાથે નજીકના સંબંધ ધરાવતા હાવાથી વાવૃત્તિ પ્રયોગ થાય,
અર્થવરે - પતરીતિઃ - આ પ્રયોગમાં વત્તરી શબ્દનો કુંવદાય - નરજાતિને શબ્દ મૂકવાના છે. તે નરજાતિના શ્ય, દૈસ્તિ, મનુષ્ય, વાતછ્ય વગેરે અનેક નરાતિમાંથી કયા નરજાતિને શબ્દ લેવા. તો અની દૃષ્ટિએ વતરી શબ્દને બદલે વાતપ્રુથ શબ્દ યોગ્ય છે, એટલે વત રીયુતિઃના પુવદ્ભાવ વાતચ:વાતવયુવત્તિઃ પ્રયોગ થાય.
પ્રમાળવતું-હસ્વ-એકમાત્રાવાળા સ્વરને સ્થાને એકમાત્રાવાળા અને દી-એ માત્રાવાળા સ્વરને બદલે બે માત્રાવાળા સ્વર થઈ શકે જેમકે સવાદિ શબ્દોમાં આવેલ અર્ શબ્દનુ ચતુથી વિભક્તિનુ એકવચનનુ રૂપ છે. આ પ્રયોગમાં “માદુવાડનુ [૨-૨-૪૭]’ આ સૂત્ર ૬ વણુને સ્થાને ૩ વણ થાય એટલુ જ જણાવે છે એકમાત્રાવાળા–હસ્વ કરવા કે તેમાત્રાવાઓ–દી કરવા, એવા સ્પષ્ટ નિર્દે*શ કર્યો નથી. એટલે અસ્ + સ્મે ત્યાં “ મોવર્ગસ્થ [-?-૪]” એ સૂત્રથી અદ્ભુ ના ર્ મ થયો, અહિં મૈં એ