________________
સપ્તમ અધ્યાય - ચતુર્થ પાદ [પપપ
જે પ્રયાગમાં કે પ્રયોગમાં એકી સાથે બે વિધાનની પ્રાપ્તિ હેય, ત્યાં સૂત્રની સંખ્યાના અંકની દષ્ટિએ જે વિધાન પર – પાછળ હેયે તે વિધાન લાગે. જે પરસ્પર સ્પર્ધા કરતા વિધાને બીજા પ્રયોગમાં સાવકાશચરિતાર્થ = સફળ હેય તે. જેમકે – વનાનિઆ પ્રયોગમાં “ફનોડતો [૨-૪-૪૨]” અને “નપુરાવસ્થ રિ [૨-૪-૧]” આ બને સૂવે રાન્ન પ્રત્યયનું વિધાન બતાવે છે. વન + આ સ્થિતિમાં “ ફા [-૪ ૪૨ ] » આ સૂત્ર ફારૃ પ્રત્યયને થવાનું વિધાન કરે છે, અને “નપુરા [૨-૪-૧૫] ” આ સૂત્ર સારૂ પ્રત્યયનું જ થવાનું વિધાન કરે છે. આ રીતે એક જ પ્રયોગમાં બે વિધાનને પ્રસંગ ઉભે થયે. એક જ થવાનું વિધાનસૂત્ર અને બીજું શિ થવાનું વિધાનસૂત્ર. આ બે સૂત્રોમાં મા થનારા સૂત્રથી શ થનારૂં સૂત્ર પર – પાછળ છે. જેથી + ફ એ પ્રયોગમાં શિ વિધાનવાળું સૂત્ર પહેલું જ લાગે, પણ આ વિધાનનું સૂત્ર ન લાગે. એટલે વન + શ એમ થયું. “ [૨-૪-૬ ] » એ સૂત્રથી ન આગમ થઈ પર + + ૬ આમ થતાં “નિ લીધ[ ૨-૪–૮૫] » એ સૂત્રથી વન શબ્દના 1 ના 1 ને દીધ થઈ વનાર રૂપ સિદ્ધ થયું.
ગામઃ | ૭–૪-૨૦ ) આસન – નજીકનું અથવા પાસેનું સ્થાન ધરાવતું હોય ત્યાં તે સ્વર કે વ્યંજન કરો. નજીકને સંબંધ ઉચ્ચારણ સ્થાનવડે, અર્થવડે અથવા હસ્વ કે દીધ એ જાતના પ્રમાણવડે જાણો.
૩યારણ-ve+ અમૂ-આ પ્રયોગમાં “સમાનાનાં ૨-૨-૧] » આ સૂત્રમાં સમાન સંસક સ્વર પછી તે જ જાતને સમાનસંક આવે તે બન્ને સમાન સ્વરનો દીઘ થાય એવું વિધાન કરે છે. તે દીધ સ્વરે આ, , , કદ અને અનેક છે તે