SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પથ્થો અધ્યાય – પ્રથમપાદ [ ૧૯૯ [દ-૩-૨૬૩ ] એ સૂત્રમાં વિવાહ અર્થમાં એક પ્રત્યયનું વિધાન છે. તે નિ સુર + ૬-૨-૨ રૂ૭ || યુવસંજ્ઞિક અપત્ય અર્થમાં, પ્રાગજિતીય અર્થવાળા જે પ્રત્ય ઉત્પન્ન થવાનો હોય, તે પ્રત્યયને પ્રસંગે પ્રાગજિતીય અર્થવાળા સ્વરાદિ પ્રત્યયના વિષયમાં, તે યુવ સંશક અપત્ય અર્થવાળા પ્રત્યયને લોપ થાય છે. અને લેપ થયે છતે, જે પ્રત્યય થતો હોય તે પ્રત્યય થાય છે. દાદરા અપચમ = urveત્ત, તારા પ્રત્યે યુવા પટાદતા, ત૨ છાત્રાઃ = viાતા છાત્રાઃ = પાટહતના શિષ્યો. આવા અર્થમાં પ્રાગજિત્તીય સ્વરાદિ પ્રત્યયની ઇચ્છા કરીયે તે જ પ્રત્યપને લેપ થાય છે, અને લોપ થયે છતે “ફૂડ [ ૬-૨-૨૮]) એ સૂત્રથી ૩ પ્રત્યય લાગતાં પાદરાઃ પ્રયોગ થાય છે. પss નળાયનિગી મ ૬--૨૩૮ . યુવા અર્થવાળા આયન અને આયનિમ્ પ્રત્યયને, પ્રાજિતાય સ્વરાદિ પ્રત્યયના વિષયમાં વિકલ્પ “લેપ થાય છે. સર अपत्यम् = गार्ग्यः, गार्ग्यस्य युवा अपत्यम् = गाायणः, જાયા છાત્રા: = સાથળીયા છાત્રા, માલા છત્રા, તુ: સત્યમ્ = ગરથ યુવા પત્ય = દૈત્રાયા, ઢૌત્રોચક છાત્રાટ = ઢૌત્રાવળીયાઃ છાત્રા, ત્રીજા ના છાત્રા. પ્રાગજિતીય અર્થમાં ઇય પ્રત્યય આપના અને મન પ્રત્યયનો લેપ થાય છે. અને લોપ થયે છતે, ઈય પ્રત્યય લાગતાં જા , ત્રીજા પ્રયોગો થાય છે.
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy