________________
પાંચમા અધ્યાય – ચતુથ પાદ [ ૧ર૭
નાડઘેતન: પ્રવસ્થા-ડઽસોઃ || ૧-૪-૬ ॥
ક્રિયાનું સાતત્ય હોય તથા પ્રસંગની નિકટતા જણાતી હોય એવા વિષયમાં, જ ધાતુને અનદ્યતન કાળમાં વિધાન કરાયેલ હ્યુસ્તની વિભક્તિના અને ‘ ધૃસ્તની ' વિભક્તિના પ્રત્યયા ન લાગે. ચાયનીય મુરામન્નમયાત્, ટ્રાતિ યા=જીવ્યો ત્યાં સુધી ખુબ અન્ન આપ્યું, અથવા જીવશે ત્યાં સુધી ખુબ અન્ન આપશે. ચેચ પૌળમાસ્વાતિાતા તસ્યા નિનમદઃ પ્રાપ્તિષ્ઠ = જે આપૌમાસી – માગશર શુદ પૂનમ હમણા ગઈ તેમાં જિનેશ્વરના મહાત્સવ શરૂ થયા થૈય पौणमास्यागामिनी एतस्यां जिनमहः प्रवर्त्तिष्यते જે આ પૌમાસી હમણા આવવાની છે તેમાં જિનેશ્વરના મહાત્સવ થશે. एण्यत्यवधौ देशस्याsaग्भागे ।। ५-४-६ ।।
=
=
-
જે સ્થાને જવાનુ છે તેનુ અવધિ - છેડા વાચક નામ પ્રયાગમાં હાય અને જ્યાં જવાનું છે, તેના અર્થાત્ - આગલા ભાગમાં ભવિષ્યકાળમાં ધાતુને ધરતના ’ વિભક્તિના પ્રત્યયા ન લાગે. ચોથમા गन्तव्यः आशत्रुञ्जयात्, तस्य यदवरं वलभ्यास्तत्र द्विरोदनं મેશ્યામઢે = જે આ રસ્તા શત્રુન્ય સુધી પસાર કરવાના છે, તેમાં આવનારા વલભીપુરના આગળના ભાગમાં અમે બેવાર એદન-ચેખા ખાઈશું.
સાહચાડનદોરાત્રાળમ્ || ૧-૪-૭ ||
જે કાળમાં પ્રસ ગ બનવાના હોય, તેનુ અવધિવાચક નામ પ્રયાગમાં હોય, અને તે વિક્ષિતકાળના આગલા ભાગમાં ભવિષ્યકાળમાં કોઇ પ્રસંગ બનવાના હોય તેવા વિષયમાં ધાતુને, જો તે કાળ અહા - રાત્રના આગલા સમયના ન હોય તે • ધસ્તુની ! વિભકિતના