________________
૫૧૪ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
ધાતુ અને પ્રત્યયને અનુબંધના કાને પ્રતિપાદન કરનારી કારિઓને અર્થ.
અનુવને કાર્ચે સંઘષ્ય રચનુવધા – અમુક કાર્ય જણાવવા માટે જે યોજય - જોડાય તે “ અનુબંધ ” કહેવાય છે. અર્થાત્ ઉપદેશ અવસ્થામાં આપેલ હોય પરંતુ પ્રોગ અવસ્થામાં ન દેખાય તે “અનુબંધ કહેવાય છે.
કાર -- અવળ સંબંધિ જે અકાર તે ઉચ્ચારણ માટે છે. અર્થાત્ અકાર અનુબંધ સુખપૂર્વક ઉચ્ચારણ થઈ શકે તે માટે છે. જેમકે – ત (તજ) દૃને છે
ટાવર – આકાર અનુબંધ છે તે અને તવતુ પ્રત્યયની આદિમાં રૂ પ્રત્યયને નિષેધ જણાવવા માટે છે. જેમકે – ૨૨ કુછ (દુ) દા આ ધાતુથી “વિતo [૪-૪-૭૨]
એ સૂત્રથી અને જીવતુ પ્રત્યયની આદિમાં “રુ પ્રત્યય નો નિધિ થવાથી, દૂધ, દૂછવાન | વગેરે પ્રયોગ થાય છે.
રુવાર – કાર અનુબંધ છે તે આત્મપદના પ્રત્યયો લેવા માટે છે. - જેમકે દ૨૮ કિ (ક) સ્યા આ ધાતુથી “સુ-પિત્તo [ ૩–૨–૨૨]?એ સુત્રથી આત્મપદ થવાથી, રાતે | વગેરે રૂપ બને છે.
જાન - ઈકાર અનુબંધ છે તે ઉઠ્યપદના પ્રત્યય લેવા માટે છે. જેમકે ૮૧ માં (મગ) સેવાચાકૂ ! આ ધાતુથી “ઘાત [ રૂ–૩–૨૦૦] ?' એ સૂત્રથી પરમૅપદના તથા “- જિત:૦ [ રૂ–૩–૧] ) એ સૂત્રથી આત્મપદના પ્રત્યય લાગવાથી મન્નતિ, મારે ! એવા રૂપ બને છે. મારા