________________
૩ર ]
સિદ્ધહેમ બાલાવબોધિની
' મૂલરાજના પ્રપૌત્ર દુર્લભરાજને પ્રતાપરૂપી સૂર્ય કેઈ ન જ થયો, જેણે શત્રુરાજાઓની સ્ત્રીઓના મુખ રૂપી કમલની શેભાને સહન કરી. અર્થાત સૂર્યાસ્ત થતાં કમલ વિકસ્વર પામે તેને બદલે કરમાયા. અર્થાત્ શત્રુઓના મરવાથી કે હારવાથી તેમની સ્ત્રીઓના મુખ કરમાયા. ૧૨. : इति कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्रसूरिभगवत्प्रणितं . . शब्दानुशासनस्य लघुवृत्त्यावलम्बिनि शासन सम्राट श्रोविजयनेमिसूरीश्वर पट्टधर श्रीविजयमहिमाप्रभसूरिकृत
., । गुर्जरभाषायां बालाववोधिनीवृत्तेः
:
-2
। तृतीयोऽध्यायः समाप्तः ॥