SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવમાધિની ૩૫૧ ] માર્થ-સન -શિરાવિન્યત્ર બિ-નૈ ! ૩-૪-૧૨ ।। ભૂષા—શણગાર અથવાળા, સત્ પ્રત્યયવાળા, કિર્ વગેરે ધાતુ તથા ઉપરોક્ત ણિ પ્રત્યયવાળા ધાતુ, અને સ્નુ અને શ્રિ ધાતુને, તથા અકમ`કપણું જરૂરી હોય એવા આત્મનેપદી ધાતુઓને, કમ`કરિ પ્રયાગમાં ‘ત્રિચ્ ” અને ‘કય’ પ્રત્યય થતાં નથી. અમત મ્યા સ્વયમેવ=કન્યા પોતાની મેળે શણગારાઇ, અશ્વિીનિષ્ટ ટઃ સ્વયમેવ =સાદડી પોતાની મેળે જ કરવાને ાઈ, નિીનેતે ટઃ સ્વયમેવ – સાદડી પોતાની મેળે જ કરવાને દાિય છે. ૨૩૪. જિતે નાંદુ: ચચમેય = ધૂળ પોતાની મેળે જ ઉડે છે. ઋવિજયયા ચિત્ || ૩-૪-૪ || કોઇક પ્રયોગોમાં જ્યારે કરણ કર્તા થયો હોય, કરણની તથા કર્તા અની ક્રિયા સરખી હાય, તેા ધાતુને, · બિચ્, કય ઃ પ્રત્યય અને · આત્મનેપ૬ ' થાય છે. કરણ કતૃ-પરિવાયતે ટો: વૃક્ષ = ઝાડ કાંટા વડે વીંટાય છે. પરિવાયતે જટા વૃક્ષ વયમેવ = કાંટાઓ પોતાની મેળે જ ઝાડને વીંટી લે છે, અત્તિના ઇિત્ત = તરવાર વડે સારૂ છેદે છે, साधु असि: छिनत्ति – તરવાર પાતે સારૂ કાપે છે. કવચિત્ જણાવવાથી આ વાકયમાં આત્મનેપદ આદિ ન થયું. साधु इत्याचार्य श्री हेमचन्द्रविरचिते सिद्धहेमशब्दानुशासने श्रीविजय महिमाप्रभसूरिकृत - बालवबोधिनीवृत्तेः तृतीयोऽध्यायस्य चतुर्थपादः ॥ प्रतापतपनः कोऽपि, मौलराजेर्नवोऽभवत् । रिपुस्त्रीमुखपद्मानां न सेहे यः किल श्रियम् ॥ १२ ॥
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy