________________
૩૨૦ ]
સિદ્ધહેમ બાલાવબેાધિની
પ્ર ઉપસ` સંહિત વહુ ધાતુને, કર્તા અ”માં ‘ પĂપદ ’ થાય છે, ૧૨૬. વઢી - પ્રયત્ત = વહે છે.
પરેમથ ।।૩-૩-૦૪ ॥
પિર ઉપસગ" સાહત મૃણ્ અને વહુ ધાતુંને, કર્તા અ”માં ૬ પરમૈપદ્મ ” થાય છે. ૬૨૮૪. પૃથ્વીવ પરિષ્કૃષ્પત્તિ = અધિક
સહન કરે છે.
કથાપરે રમઃ ॥ ૩-રૂ-૦૧ ॥
વિ, આણ્ અને પિર ઉપસ'માંથી ગમે તે એક ઉપસગ` સહિત રમ્ ધાતુને, કર્તા અર્થમાં ‘પરૌંપ” થાય છે. ૧૮૧. મિ -- વિરમતિ=વિરામ પામે છે.
ચોપાત || ૩-૩-૬ ||
ઉપ ઉપસ` સહિત રમ ધાતુને, કર્તા અ`માં વિકલ્પે ૬ પરરમૈપદ ઃ થાય છે. રપતિ = સ્ત્રીને રમાડે છે. અર્થાત્ સ્ત્રી સાથે રતિક્રિયાથી રમે છે.
"
અનિતિ પ્રતિંદાનાવ્યા૫૧: || ૩-૩-૦૭ ||
પ્રેરક અવસ્થામાં – કરિ પ્રયાગમાં જે ધાતુ અકર્માંક હોય તથા જેના પ્રાણિરૂપ કર્તા હોય તા, તે ધાતુ જ્યારે પ્રેરક અવસ્થાના અને, ત્યારે તે ધાતુ ‘ પરૌંપ થાય છે. ૬૬૦. વાણિજ્ - અસાંત ચૈત્રમ્ = ચૈત્રને બેસાડે છે. અહિંઆ અપ્રેરક અવસ્થામાં - કરિ પ્રયાગમાં ચૈત્રઃ તે = ચૈત્ર બેસે છે. અહિ આસ્ ધાતુ અક`ક છે, ચૈત્ર એ પ્રાણિરૂપ કર્તા છે, જેથી પ્રેરક પ્રયોગમાં જ્ઞાન ત એવા પર્સ્નેપદ થાય છે પરંતુ “ કૃતિઃ [ રૈ-૨-૨૬] '' એ સૂત્રથી આત્મનેપદ થઇ જ્ઞાનયતે એવુ રૂપ ન થાય.