________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૩૧૯ ]
Tલાન્તરે જે વા ! રૂ-રૂ–૧૧ || સૂત્ર ૩-૩-૨૪ થી સૂત્ર ૩--૧૮ સુધીના પાંચ સૂત્રોમાં જણવેલ ઘાતુઓને જે કર્તા ફળવાન હોય તે જ આત્મપદનું વિધાન કરેલ છે, તે વિધાન જે ફળવાન કર્તાને ભાવ બીજા શબ્દથી જણાતો હોય તે, કર્તા એર્થમાં વિકલ્પ “આત્માનપદ થાય છે. ૨૨૩૮. મુન્ - સર્વ ફારું દિતિ, રિમોદને વા = પિતાના શત્રુને મોહ પમાડે છે.
શવારામૈ | રૂ-રૂ-૨૦૦ જ શેષાત્ – અમુક અનુબંધ, અમુક ઉપસર્ગ, અમુક પ્રત્યય, અમુક પદ તથા અમુક અથ, તેના સંબંધના સંગોમાં આત્મપદ ન બતાવ્યું હોય, તે સિવાયના ધાતુઓને, કર્તા અર્થમાં પરઐપદ ? થાય છે. ૨. મૂ - મવતિ - થાય છે, ૨૦૧૬. ૩ - અત્તિ = ખાય છે.
પરાનો: 5: + રૂ–૩–૧૦ | પરા અને અનુ ઉપસર્ગ સહિત કુ ધાતુને, કર્તા અર્થમાં “ પર પદ ' થાય છે. ૮૮૮. સુ - જાતિ = દૂર કરે છે, ઉલટું કરે છે.
પ્રખ્ય ક્ષિાઃ રૂ-રૂ-૨૦૨ /
પ્રતિ, અભિ અને અતિ ઉપસર્ગમાંથી કઈ પણ ઉપસર્ગ સહિત ક્ષિ, ધાતુને, કર્તા અર્થમાં “પરમૈપદ” થાય છે. શરૂ૭. કિસ્ - પ્રતિક્રિતિ - સામે ફેકે છે.
પાવેદા ને રૂ-રૂ-૨૦૩ /