________________
સિદ્ધહેમ બાલાવબોધિની
દરેક વર્ગને પાંચમે અક્ષર અને અન્તસ્થા સિવાયના જરિ થી જૂ સુધીના વણે “ઘુ કહેવાય છે.
( 5 જૂ જ એ પાંચ અને ૨ એ ચાર અન્તસ્થા સિવાયના ૨૪ વ્યંજને ઘુટું છે.)
પ્રશ્નો વર છે ?-૨-૨૨ જ વગેરે વણેમાં શરૂઆતને પાંચ પાંચ વણેને જે સમુદાય તે વર્ગ કહેવાય છે.
૧. જે વ્ | – કવર્ગ, ૨. ૨ જી ન્ શ – – ચવગર ૩. ? ર્ ર્ જુ – વર્ગ. ૪. ? શું હું છું – – તવર્ગ. ૫. શું છે – મ મ – પવગે.
આ રીતે ૬ થી ૫ સુધીમાં પાંચ વર્ગ થાય છે. જેઓ સ્પર્શ વ્યંજન તરીકે પણ ઓળખાય છે. માઘ-તિથિ-સ––સા મઘોષા છે ૨-૨-/
દરેક વર્ગને પહેલે ને બીજો અક્ષર તથા શુ ને સ્ “અઘોષ કહેવાય છે.
( , છું, ૩, ૬ ૬ , R ર્ , આ ૧૩ અપ છે. જેમાં ઘોષ ઉચ્ચાર વિશેષ ન હોય તે અઘોષ કહેવાય.)
સભ્ય ઘોષવાન છે ?-૨-૨૪ અષથી અન્ય જે કાદિ (૨૦ વણે) તે “ જોષવાન - કહેવાય છે.