________________
સિદ્ધહેમ બાલાવબોધિની
g--ચો- ચક્ષરજૂ II ––૮ | એ, ઐ, ઓ, અને ઔ, એ ચાર સંધ્યક્ષર કહેવાય છે.
સંધ્યક્ષર એટલે? સંધિ થવાથી જે અક્ષર ઉત્પન્ન થાય તે. જેમકે- ૩, + ૬, ફ = ", I , સ + = મ, આ + ૩, ૪ = I , આ + ચ = !
– અનુવા-વિસf | ––૧ વર્ણ અક્ષર ઉપર મુકાતું એક બિંદુ અને બાજુમાં મુકતાં બે બિંદુઓ અનુક્રમે “અનુસ્વાર ” ને “વિસગ” કહેવાય છે.
ર્ગિન્નનમ્ II ૨--૧૦ | જ છે આદિ અવયવ જેમાં, એવા જે થી સુધીના વર્ગો તે વ્યંજન ? કહેવાય છે, અથવા ની આદિમાં રહેલ હોય તે રારિ કહેવાય, એવો અર્થ કરીએ ત્યારે - અનુસ્વાર અને : વિસર્ગની પણ વ્યંજન સંજ્ઞા થાય છે.
શું ; = $ ૬ ૪ , ૨ ર્ ર્ ર્ ૩ थ् द् ध् न् , प फ ब् भ् म् , य र ल व् , २ प् स् ने આ ૩૩ વ્યંજને છે. જેનાથી અર્થ વ્યંજિત થાય – પ્રકટ કરાય તે વ્યંજન કહેવાય.
૧. આદિ શબ્દના સમીપ, પ્રકાર, અવયવ અને વ્યવસ્થા એવા ચાર અર્થ થાય છે, તે પૈકીના છેલ્લા બે અર્થો અહીં લેવાના છે, તેમાં પહેલો અવયવ અર્થ કરેલ છે અને બીજે વ્યવસ્થા અર્થ કરેલ છે. જેથી અનુસ્વાર ને વિસગ પણ વ્યંજન છે એવી વ્યવસ્થા થાય છે.