SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની g--ચો- ચક્ષરજૂ II ––૮ | એ, ઐ, ઓ, અને ઔ, એ ચાર સંધ્યક્ષર કહેવાય છે. સંધ્યક્ષર એટલે? સંધિ થવાથી જે અક્ષર ઉત્પન્ન થાય તે. જેમકે- ૩, + ૬, ફ = ", I , સ + = મ, આ + ૩, ૪ = I , આ + ચ = ! – અનુવા-વિસf | ––૧ વર્ણ અક્ષર ઉપર મુકાતું એક બિંદુ અને બાજુમાં મુકતાં બે બિંદુઓ અનુક્રમે “અનુસ્વાર ” ને “વિસગ” કહેવાય છે. ર્ગિન્નનમ્ II ૨--૧૦ | જ છે આદિ અવયવ જેમાં, એવા જે થી સુધીના વર્ગો તે વ્યંજન ? કહેવાય છે, અથવા ની આદિમાં રહેલ હોય તે રારિ કહેવાય, એવો અર્થ કરીએ ત્યારે - અનુસ્વાર અને : વિસર્ગની પણ વ્યંજન સંજ્ઞા થાય છે. શું ; = $ ૬ ૪ , ૨ ર્ ર્ ર્ ૩ थ् द् ध् न् , प फ ब् भ् म् , य र ल व् , २ प् स् ने આ ૩૩ વ્યંજને છે. જેનાથી અર્થ વ્યંજિત થાય – પ્રકટ કરાય તે વ્યંજન કહેવાય. ૧. આદિ શબ્દના સમીપ, પ્રકાર, અવયવ અને વ્યવસ્થા એવા ચાર અર્થ થાય છે, તે પૈકીના છેલ્લા બે અર્થો અહીં લેવાના છે, તેમાં પહેલો અવયવ અર્થ કરેલ છે અને બીજે વ્યવસ્થા અર્થ કરેલ છે. જેથી અનુસ્વાર ને વિસગ પણ વ્યંજન છે એવી વ્યવસ્થા થાય છે.
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy