SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવષેાધિની લાગે, તે ‘માત્રા કહેવાય છે. ૧. અર્ ૩ જ તે ( ૩ ] ” એ પાંચ સ્વરા સ્વ છે. ૨. આ ફૈ ૐ શ્ર . પ તે ઓ અને બૌ, એ નવ સ્વરે દીધ` છે. પાણિનિ વ્યાકરણવાળા દીધ` માનતા નથી. ૩. આ રૂ ફ્રૂ રૂ વગેરેને, ત્રણ માત્રા જેટલા લંબાવીએ તેા તે પ્લુત થાય છે. એને જણાવવા થાટે જ તે તે સ્વરની આગળ તગડો મુકાય છે. બનવો નામી।। --૬ || નથી અવ` જેમાં એવા, એટલે અ ને આ સિવાયના આ સુધીના વર્ણો ‘ નામી ” કહેવાય છે. ૬, ફ્,૩,૬, ૬ ૨; જી, ઇ, તે, ો, ઐ સુધીના ૧૨ સ્વરાની ‘ નામી’ સંજ્ઞા છે. અહીં પણ બહુવચન, પ્લુતના સંગ્રહ માટે છે, અને વચન ભેદ નિયમ કરે છે, કે જ્યાં કાર્યિસ્વરથી કાÖસ્વર ન્યૂન હોય – અલ્પમાત્રાવાળા હોય, ત્યાં જ નામી સંજ્ઞા પ્રવતે છે જેમકે ग्लै + ૨ + ત = હાયતિ। આ ઉદાહરણમાં કા સ્વર ન્યૂન નથી. માટે નામી સંજ્ઞા થતી નથી. તેથી ગુણ પણ થતા નથી. જે પાછળથી ખેલાય તે ( – ) અનુસ્વાર અને જેનાથી વિસર્જન થાય છે વિસગ ( : ) કહેવાય. हृदन्ताः ૉ સમાનઃ ॥ ?--૭ || ઔ સુધીના વર્ણમાં, જી સુધીના વર્ષા ‘ સમાન ’ કહેવાય છે. અહીં પણ બહુવચન પ્લુતના સંગ્રહ માટે છે અ, આ, ક્રૂ, હૂઁ, ૩, ,, , હૈ, . સુધીના ૧૦ સ્વરાની ‘ સુમાન ’ સત્તા થાય છે.
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy