________________
સિદ્ધહેમ બાલાવષેાધિની
લાગે, તે ‘માત્રા કહેવાય છે. ૧. અર્ ૩ જ તે
(
૩ ]
” એ પાંચ સ્વરા સ્વ છે.
૨. આ ફૈ ૐ શ્ર . પ તે ઓ અને બૌ, એ નવ સ્વરે દીધ` છે. પાણિનિ વ્યાકરણવાળા દીધ` માનતા નથી.
૩. આ રૂ ફ્રૂ રૂ વગેરેને, ત્રણ માત્રા જેટલા લંબાવીએ તેા તે પ્લુત થાય છે. એને જણાવવા થાટે જ તે તે સ્વરની આગળ તગડો મુકાય છે.
બનવો નામી।। --૬ ||
નથી અવ` જેમાં એવા, એટલે અ ને આ સિવાયના આ સુધીના વર્ણો ‘ નામી ” કહેવાય છે. ૬, ફ્,૩,૬, ૬ ૨; જી, ઇ, તે, ો, ઐ સુધીના ૧૨ સ્વરાની ‘ નામી’ સંજ્ઞા છે. અહીં પણ બહુવચન, પ્લુતના સંગ્રહ માટે છે, અને વચન ભેદ નિયમ કરે છે, કે
જ્યાં કાર્યિસ્વરથી કાÖસ્વર ન્યૂન હોય – અલ્પમાત્રાવાળા હોય, ત્યાં જ નામી સંજ્ઞા પ્રવતે છે જેમકે
ग्लै + ૨ + ત = હાયતિ। આ ઉદાહરણમાં કા સ્વર ન્યૂન નથી. માટે નામી સંજ્ઞા થતી નથી. તેથી ગુણ પણ થતા નથી. જે પાછળથી ખેલાય તે ( – ) અનુસ્વાર અને જેનાથી વિસર્જન થાય છે વિસગ ( : ) કહેવાય.
हृदन्ताः ૉ સમાનઃ ॥ ?--૭ ||
ઔ સુધીના વર્ણમાં, જી સુધીના વર્ષા ‘ સમાન ’ કહેવાય છે. અહીં પણ બહુવચન પ્લુતના સંગ્રહ માટે છે અ, આ, ક્રૂ, હૂઁ, ૩, ,, , હૈ, . સુધીના ૧૦ સ્વરાની ‘ સુમાન ’ સત્તા થાય છે.