________________
૨ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
બીજો અર્થ એ છે કે વાવાર = શુદ્ધ શબ્દના પ્રયોગથી સિદ્ધા ચાર = તત્ત્વજ્ઞાન–સાચું જ્ઞાન થવા દ્વારા આત્માની પરંપરાએ મુક્તિ થાય છે. આત્મા સિદ્ધિપદને પામે છે. (આ વ્યાકરણ ભણવાનું ફળ જણાવનાર સૂત્ર છે.)
જાત ?-૨-૩ | આ વ્યાકરણ શાસ્ત્રમાં નહિ કહેલ સંજ્ઞા અને ન્યાય વગેરેની સિદ્ધિ – ઉત્પત્તિ ને જ્ઞાન વૈયાકરણ વગેરે વિદ્વાનોથી જાણવી આ સૂત્ર નહિ કહેલ ન્યાય તથા સાઓ આદિનું સગ્રાહક છે.
[ રથ સંશા કરTM ]
ગૌત્તા સ્વરાટ | – ૪ / ચુધીના વર્ણો સાર' સાથે થાય છે,
સ્વયં શોભે તે સ્વર કહેવાય છે. અહીં બહુવેચન પણ પાઠમાં નહિ કહેલ લુતનું ગ્રહણ કરવા માટે છે. વળી આ સંજ્ઞાસૂત્ર છે. આ રીતે સંજ્ઞા કરનાર દરેક સૂત્રના અર્થમાં અમુક સંજ્ઞક થાય છે, ત્યાં અમુક કહેવાય છે, અને અમુક કહેવાય છે ત્યાં અમુક સંજ્ઞક થાય છે, એમ સમજવું. g-f––માત્રા ઢા-ટી–જુતા –– I
એક, બે અને ત્રણ માત્રા છે ઉચ્ચારણમાં જેઓને, એવા જે ઔ સુધીના વર્ણો, તે અનુક્રમે “હસ્ય, દીર્ઘ અને લુત સંજ્ઞક થાય છે, અથવા કહેવાય છે.
અહીં પણ બહુવચન, વણપાઠમાં નહિ કહેલ ત્રણ માત્રાવાળા, લુતના ગ્રહણ માટે છે. આંખ મીંચતા યા ઉઘાડવામાં જેટલો સમય