________________
|| ॐ अहं नमः॥ कालिकालसर्वक्ष-श्रीहेमचन्द्रसूरिभगवत्प्रणीतं सिद्धहेमशब्दानुशासनम् ।
तदुपरि
विजयमहिमाप्रभमरिकृत-बालाववोधिनी ॥ प्रणौमि श्रीमहावीरं, शक्रेज्यं चाप्तशेखरम् । देशनामृतवर्षिणं, सर्वज्ञ तीर्थनायकम् ॥ १ ॥ तपोगच्छाधिषं नौमि, नेमिसूरीश्वरं वरम् । गुणानामास्पदं भव्य, जन्तुजातोद्धतो घरम् ॥ २ ॥ लावण्यसूरिपं वन्दे, तं विद्यावारिधि मुदा । यत्प्रसादेन प्राप्तोऽहं, चरणादिगुणगौरवम् ॥ ३ ॥ बालार्थ सिद्धहेमार्थे, वृत्ति बालावबोधिनीं । तन्वे गूर्जरभाषया, सूरिमहिमाप्रभोऽहं ॥ ४ ।। - अर्ह ॥ १-१-१ ॥ प्रणिदध्महे ।।
અહએ અવ્યવ છે, જે પરમેશ્વર રૂપ પરમેષ્ઠી-અરિહંતને જણાવે છે, તેનું શાસ્ત્રની શરૂઆતમાં મંગલને માટે ધ્યાન ધરીએ છીએ.
सिद्धिः स्याद्वादात् ॥ १-१-२ ।। શબ્દોની સિદ્ધિ સ્યાદ્વાદથી થાય છે. “પરસ્પર વિરૂદ્ધ એવા નિત્યસ્વ અને અનિત્યત્વ વગેરે અનેક ધર્મોને એક વસ્તુમાં સ્વિકાર કરવો તે “ સ્યાદવાદ' કહેવાય છે.” જેનું બીજું નામ અનેકાન્તવાદ છે. તેનાથી શબ્દોની ઉત્પત્તિ ને શબ્દનું જ્ઞાન થાય છે.