________________
સિદ્ધહેમ બાલાવબેાધિની
૨૫૩ ૩
નાગ્નિ ! ૩-૨-૧૬ ।।
'
મનસ્ શબ્દથી પર રહેલ, તૃતીયાવિભક્તિના ટા પ્રત્યયને, ઉત્તરપદ પર છતાં સંજ્ઞાના વિષયમાં લેાપ” થતા નથી. મના દેવી = મનસાદેવી = એ નામની દેવી.
H
૧૪-55માં ઃ ॥ ૩-૨-૧૭ ||
પર અને આત્મશબ્દથી પર રહેલ, ચતુથ ભિવિતના પ્રત્યયને, ઉત્તરપદ પર છતાં · લેપ થતો નથી. પચ્ચે પમ્ = પરમેવમ્ = પરમૈપદ.
અદ્-થાનાત્ સમમ્યાં દુમ્ ॥ ૩-૨-૧૮ ।।
અકારાન્ત નામ અને વ્યંજનાંત નામથી પર રહેલ, સપ્તમીવિભક્તિના બહુલ પ્રકારે ‘લાપ' થતા નથી. ગળ્યે તિહાડ = ચેતિાઃ = વનનું નામ છે. સુધિ થયઃ = ચુર્થાસ્થઃ યુધિસ્થિર.
=
પાનાથ અંમને ।। ૩-૨-૧૦ ||
પૂર્વ દેશની પ્રજાની રખેવાળી કરવા લેવાતા કર સબંધિ અકારાન્ત તથા વ્યંજનાન્ત નામથી પર રહેલ સપ્તમીવિભકિતનો, વ્યંજનાદિ ઉત્તરપદ પર હોય અને સંજ્ઞાના વિષય હોય તે લાપ થતા નથી. મુદ્દે મુટે નાળિો ાતથઃ = મુટા[ફળઃ = મુકુટ દીઠ એક કાર્ષાપણુ-સિક્કાના કર દેવાના, અર્થાત મુગુટધારીને વેરા,
સત્પુરુષ કૃતિ || -૨-૨૦ ॥
અકારાન્ત અને વ્યંજનાન્ત નામથી પર આવેલી તત્પુરૂષ સમાસ