________________
૨૫ર )
સિદ્ધહેમ બાલાવમાધિની
વાઘળાવું પ્રસ્થાત્ આર્યાંસતીતિ = ચામળાજીંવી-બ્રાહ્મણ નામના ગ્રન્થમાંથી લઈને પ્રશંસા કરનારા એક પ્રકારના ઋત્વિજ્ बाह्मणात् + शंसिनौ = ब्राह्मणाच्छंसिनौ એવા કે ઋત્વિો. બોનોડલક્ષ દો-ડમકૂ-7મત્ર-775oઃ ॥ ૩-૨-૧૨ ||
=
એજસ્, અંજસ્, સહસ્, અભ, તમમૂ અને તપસ્ શબ્દોને લાગેલા તૃતીયાવિભક્તિના ટા પ્રત્યયના ઉત્તરપદ પર છતાં ‘લા’ થતા નથી. બ્રોનના તમ્ = પ્રોનનાòતમ્ = બળ વડે કરેલું.
પુશ્નનુવાદુના-મ્પે || રૂ-૨-૨૩ ॥
પુંજ અને જનુષુ શબ્દથી પર રહેલ તૃતીયાવિભક્તિના ટા પ્રત્યયના, અનુક્રમે અનુજ અને અધ શબ્દ પર છતાં ‘લાપ” થતા નથી. ઘુંસા રળેન અનુજ્ઞાઃ = Íસાનુનઃ = પુરૂષ કરતાં, નનુષા અન્યઃ = જ્ઞરુષાર્થેઃ = જન્માંધ.
=
આત્મનઃ જૂને ૫ રૂ-૨-૪ ||
આત્મન્ શબ્દથી પર રહેલ તૃતીયાવિભક્તિના ઢા પ્રત્યયના પુરણપ્રત્યયાન્તરૂપે ઉત્તરપદ પર છતાં ‘લાપ' થતા નથી. ગામના દ્વિતીયઃ = બરમનદ્વિતીયઃ = પોતાનાથી ખીજો, પાતાના સહિત બીજો.
મનનશ્રાઽજ્ઞાવિનિ॥ ૩-૨-૧ ||
મનસ્ અને આત્મન્ શબ્દથી પર રહેલ તૃતીયાવિભક્તિના ના પ્રત્યયને, અજ્ઞાયિન્ રૂપ ઉત્તરપદ પર છતા, ‘લાપ થતા નથી. મનસા જ્ઞાતમ્ શીલમ = મનસાશાયી = મનથી આજ્ઞા કરવાના સ્વભાવવાળા.
=