________________
સિદ્ધહેમ બાલાવખેાધિની
૨૫૧ ]
જાવૈં ॥ ૨-૨-૮ ।।
એકાથ્ય-જુદા જુદા નામ હાવા છતાં એકપદપણું હાય તા, સમાસ, નામધાતુ, તથા તહિતના એક નામ કે જુદા જુદા નામાને લાગેલી સ" વિભક્તિના લેાપ થાય છે, ચિત્રા ગાયો યસ્ય સઃ = ચિત્રનુઃ = કાબરચીતરી ગાય, પુત્રમિન્દ્રતીતિ = પુત્રીતિ = પુત્રને ઇછે છે. પોરવચમ્ = ોપાવઃ = ઉપગુ ઋષિના પુત્ર.
न नाम्येकस्वरात् खित्युत्तरपदेऽमः ॥ ३-२-९॥
નામી સ્વર છે અન્તે જેને, એવું એકસ્વરવાળું પૂર્વપદને લાગેલ સવ" સ્યાદિવિભક્તિને સ્થાને, થયેલ ‘ અમ્ ” આદેશને, ખિત્ પ્રત્યયવાળું ઉત્તરપદ પર છતાં • લાપ ” થતા નથી, અને તે અલાપસમાસ ' કહેવાય છે. આત્માને સ્ત્રિય મતે स्त्रियंमन्यः = પોતાને સ્ત્રી માને છે.
=
અલવે સેઃ ॥ ૩-૨-૧૦ ॥
અસત્ત્વ અર્થમાં વિધાન કરાયેલ પંચમી વિભક્તિના હસિ પ્રત્યયનો, ઉત્તરપદ પર છતાં ‘લાપ” થતા નથી. તોજાત્ મુર્ત્ત:
'
=
= તો જમ્મુ = થાડાથી મૂકાયેલ, તાઃ૦ [૨-૨-૭૮]? એ સૂત્રથી વિધાન કરાયેલ પંચમીવિભક્તિ લેવાની છે. તથા “ હેનાઝવે૦ [રૂ––૭૪ ] ” એ સૂત્રથી તત્પુરૂષ સમાસ થાય છે. જ્યારે આ સૂત્રથી અલેપ સમાસ થાય છે.
વાઘળાજીતી || રૂ-૨-૪ ॥
ઋત્વિજ્ અ`વાળા બ્રાહ્મણુા ંસી એવા સમાસવાળા શબ્દોને લાગેલા પ્રાથમાવિભક્તિના સિ પ્રત્યય, તેના ‘લેપ થતો નથી.