________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૩૧ ]
નિજે કુરાનૈરપાપા ને રૂ–૧–૧૦૦ ||
પાપ વગેરે શબ્દો છોડીને નિંદનીય નામે, નિંદાવાચક નામની સાથે પરસ્પર અર્થની સંગતતા જણાતી હોય તે સમાસ પામે છે, અને તે સમાસ “તપુરૂષ કર્મધારય કહેવાય છે. વૈરાશ્ચા વગૂર્જર = વૈચાઇrd = વ્યાકરણને જાણનારે પ્રશ્નના જવાબ આપવાને બદલે આકાશ સામે જોઈ રહેવું.
૩પમાનં વાનાઃ | રૂ–૨-૨૦૨
એકાર્થક એવું ઉપમાનવાચક નામ, સામાન્ય–ઉપમાન અને ઉપમેયના જે સાધારણ ગુણધમ બંનેમાં રહેતા હોય એવા સામાન્યવાચક નામની સાથે સમાસ પામે છે, અને તે સમાસ “તપુરૂષ કર્મધારયે કહેવાય છે. શાસ્ત્રાવ = શાસ્ત્રી, રાજ રાજે ૨ચામાં = રાત્રીચામr = છરીના જેવી કાળી. અહિં શસ્ત્રી એ ઉપમાવાચક નામ છે. તથા શ્યામતા રૂપ ગુણ ઉપમાન અને ઉપમેયમાં સામાન્ય રૂપે રહેલ છે. ૩યં પ્રાઃ માથાકુaો રૂ–૨–૨૦૨ ||.
ઉપમેયવાચક નામ, ઉપમાવાચક વ્યાવ્ર વગેરે શબ્દો સાથે એકાä–પરસ્પર અર્થની સમાનતા તથા બંનેની વિભકિતનું સરખાપણું હેય તો સમાસ પામે છે, અને તે સમાસ “તપુરુષ કર્મધાર્યા કહેવાય છે. જે ઉપમાન અને ઉપમેયને સાધારણ ધમ તે પ્રયોચમાં શબ્દ દ્વારા સૂચન ન થયું હોય તે. યાર વ = થાપ, હાથશાણો પુરુષ = થાણપુર = વ્યાધ્ર જે પુરૂષ. પૂવાડu–કથા-વરમ–કન્ય સમાન–મધ્ય-મધ્ય-વીર
|| રૂ-૧-૨૦૧૩ | -