________________
૨૩૦ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
પુરાણ, નવ અને કેવલ શબ્દ, બીજા નામની સાથે સમાસ પામે છે, અને તે સમાસ “તપુરૂષ કર્મધારય કહેવાય છે. પૂર્વ રાતઃ પશ્ચાદ્યત્ત = નાતાત્તિ = પ્રથમ સ્નાન કર્યું પછી લેપ કર્યો. અહિં સ્નાન પૂર્વકાલની ક્રિયા સૂચવે છે. ઘા ઝ શrદા = Uરાટી = એક સાડી. दिगधिक संज्ञा - तद्धितोत्तरपदे ॥ ३-१-९८ ॥
એકાઈક એવું દિશાવાચક નામ અને અધિક શબ્દ, બીજા નામતી સાથે, જે સંજ્ઞાને વિષય હોય, તદ્ધિત પ્રત્યય લાગવાને પ્રસંગ હોય, તથા એ બે ( દિશાવાચક તથા અધિક) નામો પછી ત્રીજુ ઉત્તરપદ હોય તે સમાસ પામે છે. અને તે “તત્પરેષ કર્મધારય” કહેવાય છે. રક્ષાશ્ચ તે રાત્રાશ્ચ= દક્ષિણ કેશલ દેશનું નામ, વિજયા પાં જોતઃ = અધિકટર = સાંઠથી વધારે રકમ વડે ખરીદાયેલ, ઉત્તર જાવો ઘનમી = સત્તાવાર = ઉત્તર તરફની ગાયો જેનું ધન છે. તથા સમાદારે જ ક્રિયાના / રૂ––૧૨ /
એકર્થ એવા સંખ્યાવાચક નામ, બીજા નામની સાથે, જે સંજ્ઞાને વિષય હોય, તદ્ધિત પ્રત્યય લાગવાને હોય, તથા ઉત્તરપદ હોય તે સમાસ પામે છે, અને તે સમાસ “તપુરૂષ કર્મધારય ? કહેવાય છે. આ જ સમાસ સમાહાર–અનેક પદાર્થનું કેઈ અપેક્ષા એકત્વ જણાવતું હોય અને સંજ્ઞાને વિષય ન હોય તે, તેને “દ્વિગુ ” સમાસ કહેવાય છે. પ = તે આa%=nશar: = પાંચ આંબાઓ, તો માત્રોજપત્યમ્ = તૈનાતુ: = બે માતાને પુત્ર, પન્ન ધનમય = gવધન = પાંચ ગાય જેનું ધન છે. બ્રિણ માદાર-–ાનાં પૂાનાં સમrદાર = શપૂરી = પાંચ પૂળા.