SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] સિદ્ધહેમ બાલાવબોધિની न कर्तरि ॥ ३-१-८२ ।। ર્તા અર્થમાં વિધાન કરાયેલ પછી વિભકિતવાળું નામ, અક પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામતું નથી. તવ પરનું ઇથર = ત વ = તારે સુવાને વારે, તારું શયન, कर्मजा तृचा च ॥ ३-१-८३ ॥ કર્મ અર્થમાં વિધાન કરાયેલ પછી વિભકિતવાળું જે નામ, તે કર્તા અર્થમાં વિધાન કરાયેલ અક પ્રત્યયવાળા તથા પ્રત્યયવાળા નામની સાથે “ સમાસ પામતું નથી. મારા મોરા = ભાતને ખાનાર, an agr = પાણીને સજનાર, तृतीयायाम् ।। ३-१-८४ ॥ કમ અર્થમાં વિધાન કરાયેલ વઠી વિભક્તિવાળું જે નામ તે કર્તા અર્થમાં વિધાન કરાયેલ તૃતીયા વિભકિતવાળા નામની સાથે સમાસ પામતું નથી. આશ્ચ નવાં ઢોડનો ન = ગોવાળ વિના ગાયનું દેહવું આશ્ચર્ય જનક છે. તાથ-પૂરાં -વ્યથા-તૃન્ત્રાનશા શ રૂ-૧-૮૬ / ષષ્ઠી વિભક્તિવાળું નામ, તૃપ્ત અર્થવાળા, પૂરણ પ્રત્યયવાળાપંચમ, ષષ્ઠ, સપ્તમ, પાડેલ વગેરે નામે, અવ્યય, અતૃશ પ્રત્યયવાળા, શતૃ પ્રત્યયવાળા, તથા અન પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામતું નથી. જહાનો તૃતઃ = ફળોથી ધરાઈ ગયેલા, તીર્થતા પોરાઃ રાતઃ = તીર્થકરમાં સોળમાં શાંતિનાથ ભગવંત, જ્ઞ રસાક્ષાત્ = રાજાની સામે, રામસ્થ દિન = રામને શત્રુ, ચિત્રજી v== = ચૈત્રને રસોઈ, મૈિત્રW gaમાન = મૈત્રને રઈ.
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy