________________
૨૨૬ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
न कर्तरि ॥ ३-१-८२ ।। ર્તા અર્થમાં વિધાન કરાયેલ પછી વિભકિતવાળું નામ, અક પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામતું નથી. તવ પરનું ઇથર = ત વ = તારે સુવાને વારે, તારું શયન,
कर्मजा तृचा च ॥ ३-१-८३ ॥ કર્મ અર્થમાં વિધાન કરાયેલ પછી વિભકિતવાળું જે નામ, તે કર્તા અર્થમાં વિધાન કરાયેલ અક પ્રત્યયવાળા તથા પ્રત્યયવાળા નામની સાથે “ સમાસ પામતું નથી. મારા મોરા = ભાતને ખાનાર, an agr = પાણીને સજનાર,
तृतीयायाम् ।। ३-१-८४ ॥ કમ અર્થમાં વિધાન કરાયેલ વઠી વિભક્તિવાળું જે નામ તે કર્તા અર્થમાં વિધાન કરાયેલ તૃતીયા વિભકિતવાળા નામની સાથે
સમાસ પામતું નથી. આશ્ચ નવાં ઢોડનો ન = ગોવાળ વિના ગાયનું દેહવું આશ્ચર્ય જનક છે.
તાથ-પૂરાં -વ્યથા-તૃન્ત્રાનશા શ રૂ-૧-૮૬ /
ષષ્ઠી વિભક્તિવાળું નામ, તૃપ્ત અર્થવાળા, પૂરણ પ્રત્યયવાળાપંચમ, ષષ્ઠ, સપ્તમ, પાડેલ વગેરે નામે, અવ્યય, અતૃશ પ્રત્યયવાળા, શતૃ પ્રત્યયવાળા, તથા અન પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામતું નથી. જહાનો તૃતઃ = ફળોથી ધરાઈ ગયેલા, તીર્થતા પોરાઃ રાતઃ = તીર્થકરમાં સોળમાં શાંતિનાથ ભગવંત, જ્ઞ રસાક્ષાત્ = રાજાની સામે, રામસ્થ દિન = રામને શત્રુ, ચિત્રજી v== = ચૈત્રને રસોઈ, મૈિત્રW gaમાન = મૈત્રને રઈ.