________________
સિદ્ધહેમ બાલાવમાધિની
૨૨૫ ]
તપુરૂષ ' કહેવાય છે. અહિં “ ર્મળિ તેઃ [૨-૨-૮૩ ] ’” એ સૂત્રથી તથા “ન્ન[િ ૨-૨-૮૬ ]’” એ સૂત્રથી થયેલ પછી વિભક્તિ લેવાની છે. ગળધરચોત્તિ = गणधरोक्तिः ઃ = ગણધર ભગવ ંતનુ વયન.
.
યાજ્ઞદાિિમટ || ૩-૧-૭૮ ||
પછી વિભકિત્તવાળુ નામ, યાજક વગેરે શબ્દો સાથે સમાસ પામે છે, અને તે સમાસ ‘ ષષ્ઠી તત્પુરૂષ ' કહેવાય છે. વાસનાનાં યાજ્ઞ = ત્રસાલ = બ્રાહ્મણની પૂજા,
વૃત્તિ-ચીન ॥ ૩-૭-૭૨ ||
પછી વિભક્તિવાળા પત્તિ અને રથ શો, ગણક શબ્દની સાથે સમાસ પામે છે, અને તે સમાસ ‘ ષષ્ઠી તત્પુરૂષ' કહેવાય છે, પત્નીનાં : - पतिगणकः 53 = પાયદળને ગણુનારા.
'
सर्वपञ्चादादयः ।। ३-१-८० ॥
6
સ પશ્ચાત વગેરે શબ્દો ષષ્ઠી તત્પુરૂષ ? સમાસ રૂપે નિપાતન કરાય છે. સર્વૈતાં પશ્ચાત્ = સયંવભ્રાત્ = બધાની પાછળ. અન શ્રીરા-ઽનીષે ૫ રૂ-૨-૮૬ ॥
પદ્મ વિભકિતવાળુ નામ, અક પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામે છે, જે ક્રીડા અને આજીવિકા અર્થ જણાતા હાય તો. અને તે સમાસ
"
ષષ્ઠી તત્પુરૂષ કહેવાય છે, ડારવુવાળાં ફ્રિજ્ઞા = BIG પુ$િART = જે ક્રીડામાં ગુદીના ફુલને મસળી નાંખવામાં આવે તે ક્રીડાનુ નામ,
૧૫
6