SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવમાધિની ૨૨૫ ] તપુરૂષ ' કહેવાય છે. અહિં “ ર્મળિ તેઃ [૨-૨-૮૩ ] ’” એ સૂત્રથી તથા “ન્ન[િ ૨-૨-૮૬ ]’” એ સૂત્રથી થયેલ પછી વિભક્તિ લેવાની છે. ગળધરચોત્તિ = गणधरोक्तिः ઃ = ગણધર ભગવ ંતનુ વયન. . યાજ્ઞદાિિમટ || ૩-૧-૭૮ || પછી વિભકિત્તવાળુ નામ, યાજક વગેરે શબ્દો સાથે સમાસ પામે છે, અને તે સમાસ ‘ ષષ્ઠી તત્પુરૂષ ' કહેવાય છે. વાસનાનાં યાજ્ઞ = ત્રસાલ = બ્રાહ્મણની પૂજા, વૃત્તિ-ચીન ॥ ૩-૭-૭૨ || પછી વિભક્તિવાળા પત્તિ અને રથ શો, ગણક શબ્દની સાથે સમાસ પામે છે, અને તે સમાસ ‘ ષષ્ઠી તત્પુરૂષ' કહેવાય છે, પત્નીનાં : - पतिगणकः 53 = પાયદળને ગણુનારા. ' सर्वपञ्चादादयः ।। ३-१-८० ॥ 6 સ પશ્ચાત વગેરે શબ્દો ષષ્ઠી તત્પુરૂષ ? સમાસ રૂપે નિપાતન કરાય છે. સર્વૈતાં પશ્ચાત્ = સયંવભ્રાત્ = બધાની પાછળ. અન શ્રીરા-ઽનીષે ૫ રૂ-૨-૮૬ ॥ પદ્મ વિભકિતવાળુ નામ, અક પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામે છે, જે ક્રીડા અને આજીવિકા અર્થ જણાતા હાય તો. અને તે સમાસ " ષષ્ઠી તત્પુરૂષ કહેવાય છે, ડારવુવાળાં ફ્રિજ્ઞા = BIG પુ$િART = જે ક્રીડામાં ગુદીના ફુલને મસળી નાંખવામાં આવે તે ક્રીડાનુ નામ, ૧૫ 6
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy