________________
૨૨૪
સિદ્ધહેમ બાલાધિની
સેનાØવે ॥ રૂ--૭૪ ||
અસત્ત્વ અર્થાંમાં વિધાન કરાયેલ પંચમીવિભકિતવાળુ નામ, તે કત પ્રત્યયાન્ત નામની સાથે સમાસ પામે છે. અને તે સમાસ ‘પંચમી તપુરૂષ ’ કહેવાય છે. તોાત્ મુરુઃ = હતો ામુઃ = થાડાથી મુકત થયેલ. અહિં “ તોજાsro [ ૨-૨-૭૬ ] ” એ સૂત્રથી થયેલ પંચમી વિભકિત લેવાની છે, તથા ‘અલવે સo[-૨-૨૦]1 એ સૂત્રથી પંચમી વિભકિતના લાપ થતા નથી.
૧૬:૨તાવ ॥ ૩-૧-૭૧ ||
પરઃશત વગેરે શબ્દો ‘- પંચમી - તત્પુરૂષ ” સમાસ રૂપે નિપાત ન કરાય છે. રાતાત પરે = ૫ રાતાઃ = સાથી ( શતકથી )
આગળ.
ચડવના જેવે || ૩-૧-૭૬ ||
''
,,
શેષ અર્થાંમાં વિધાન કરાયેલ પછી વિભકિતવાળુ નામ, ખીજા નામ સાથે સમાસ પામે છે, જો બન્ને નામ વચ્ચે પરસ્પર અની સંગતતા હોય તે. અને તે સમાસ ‘ બ્રુથ્વી તત્પુરૂષ ’ કહેવાય છે. રોને [૨-૨-૮] '' એ સૂત્રથી થયેલ ષષ્ઠી વિભકિત લેવાની છે પરંતુ “ નાથ૦ [ ૨-૬-૨૦ ] ” એ સૂત્રથી લઈ તે उपसर्गाद् [ ૨-૨-૨૭]’' એ સૂત્ર સુધીના સૂત્રોથી થયેલ ષષ્ઠી વિભકિત લેવાની નથી. રાશઃ પુરુષઃ =TJNgTષઃ = રાજાને માણસ.
,,
કૃતિ || રૂ-૨-૭૭ ||
કૃદન્ત નિમિત્તે થયેલ જે ષષ્ઠી વિભકિત તદન્ત જે નામ, તે બીજા નામની સાથે સમાસ પામે છે. અને તે સમાસ
દ્ર પૃથ્વી