________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૨૩ ]
-
-
-
તુથી પ્રથા છે રૂ–૧-૭૦ | વિકૃતિવાચક એવું ચતુથી વિભક્તિવાળું નામ, પ્રકૃતિવાચક નામ સાથે સમાસ પામે છે. અને તે “ચતુર્થી તપુરૂષ કહેવાય છે. જે બને નામો સાથે એકયતા જણુય . વિકૃતિ — વિકારરૂપ પરિણામ પામેલ પદાર્થ. પ્રકૃતિ-જે વસ્તુ પિતે જ કાર્યરૂપ બને છે. શુપાચ સાદ = ગુરૂવાર = થાંભલા માટે લાકડું. દારૂ શબ્દ પ્રકૃતિ વાચક છે, યુપ એ વિકૃતિરૂપ પરિણામ પામેલ છે, અર્થાત્ દારૂ રૂપ મૂલપ્રકૃતિને યુપ રૂપ વિકાર આપે છે. જેથી વિકૃતિવાચક યુપ શબ્દને પ્રકૃતિવાચક દારૂ સાથે એક્યતા હોવાથી સમાસ થયો.
ક્રિતાદિભિઃ | ૩-૧-૭૨ છે ચતુથી વિભક્તિવાળું નામ, હિત વગેરે શબ્દો સાથે સમાસ પામે છે. અને તે સમાસ “ચતુર્થી તપુરૂષ' કહેવાય છે. જો દિત = દિન = ગાયને હિતકારી.
થર્થન ( રૂ–૧-૭૨ | ચતુથી વિભકિતવાળું નામ, અર્થ શબ્દની સાથે સમાસ પામે છે. જે તે અર્થ શબ્દનો અર્થ માટે થતો હોય તે, અને તે સમાસ “ચતુથી તપુરૂષ કહેવાય છે. પિત્ર = પિકચર્થ = પિતા માટે.
પશ્ચમી મા છે રૂ-૨-૭૩ . પંચમી વિભકિતવાળું નામ, ભય વગેરે શબ્દો સાથે સમાસ પામે છે. અને તે સમાજ પંચમી તપુરૂષ ) કહેવાય છે. વૃદ્ મામ્ = વૃામાન્ = વથી બીક