________________
૨૨૨ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
તૃતીયા વિભકિતવાળો જે અર્ધ શબ્દ, તે સ્ત્રીલિંગ સૂચક ચતસ્ત્ર શબ્દ સાથે સભાસ પામે છે. અને તે “ તૃતીયા તપુરૂષ ) કહેવાય છે. અહિં ચતસ શબ્દ એટલે અધ ઉમેરવાથી ચાર થાય એવી સંખ્યા લેવાની છે. ન ત વતન્ના = અર્ધરસ્ત્ર = અર્ધ ઉમેરવાથી ચાર થાય. અર્થાત સાડા ત્રણ.
કના પૂર્વાર્ધી | -૨-૬ ૭ || તૃતીયા વિભકિતવાળું નામ, ઊનાથ–ઓછું એવા અર્થવાળા નામ, તથા પૂર્વ વગરે શબ્દ સાથે સમાસ પામે છે. અને તે સમાસ ‘તૃતીયા તપુરૂષ ? કથેવાય છે. મારે જનન = માન = એક માસથી એછું. પૂર્વ = માનપૂર્વ = એક મહિને મોટે છે.
જાર તા ૩-૨–૬૮ . કારક્વાચક જે તૃતીયા વિભકિતવાળું નામ, તે કર્તા અને કરણ રૂપ કૃદન્ત પ્રત્યયાન્ત નામ સાથે સમાસ પામે છે. અને તે સમાસ “તીયા તપુરૂષ કહેવાય છે. રાત્મના તમ-આત્મત = જાતે કરેલું. જાન જેવા = જેવા = કાગડાથી પાણી પી શકાય એવી નદી, અર્થાત બહુઉડી નહિ એવી નદી, ગંદી નદી.
નર્વિવારિતૈોડશાન છે રૂ-૧-૨ | તૃતીયા વિભક્તિવાળા એક શબ્દ, નવિંશતિ વગેરે શબ્દો સાથે સમાસ પામે છે. અને તે સમાસ ‘તુ તીયા તત્પરૂષ કહેવાય છે. અને તેના યુગમાં એક શબ્દને “ અત્ - અન્તાગમ થાય છે. અર્થાત એક ને સ્થાને “એકાત થાય છે. જેન નવિંશતિ = #ાન્નબ્રિતિ = ઓગણીશ.