________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૨૧ ]
શિતાહિમિઃ છે રૂ-૧-દર | દ્વિતીયાવિભકિતવાળું નામ, શ્રિત વગેરે નામની સાથે સમાસ પામે છે. અને તે સમાસ “દ્વિતીયા તપુરૂષ ) કહેવાય છે. શ્રિત = પશ્રિતઃ = ધમને આશ્રયે રહેતે.
પાણIssuી તથાડશે રૂ-૨–૬રૂ છે
પ્રથમ વિભકિતવાળા પ્રાપ્ત અને આપન્ન શબ્દ, દ્વિતીયાવિભકિત વાળા નામની સાથે સમાસ પામે છે. અને તે “દ્વિતીયા તપુરૂષ કહેવાય છે. વિક્રાં બાદત્તા = જ્ઞાતકવિ = જીવિકાને પામેલી.
દ્રાવન છે રૂ––૪ | ઈષદ્ અવ્યય, ગુણવાચક-ગુણ અને ગુણી બંનેને બતાવતો હેય એવા નામની સાથે સમાસ પામે છે. અને તે “દ્વિતીયા તપુરૂષ કહેવાય છે. જે $ = શૂદ્ર = થોડે લાલ રંગ.
તૃતીયા તૌ ! રૂ––દક | તૃતીયાવિભકિતવાળા નામ, તૃતીયાવિભકિતવાળા નામધારા કહેલ જે પદાર્થ તેથી બનેલ એવું જે ગુણવાચકનગુણુ અને ગુણ વચ્ચે એકાWતા હોય તેવા નામ સાથે સમાસ પામે છે. અને તે સમાસ તૃતીયા તપુરૂષ કહેવાય છે. ર થr og = રાઇ
=ગેડી વડે લંગડો થયેલ ચૈત્ર અહિં શંકુ તૃતીયાવિભકિત દ્વારા કહેલ પદાર્થ છે. અને શંકુ દ્વારા ચૈત્ર લંગડો બનેલ છે. આથી શંકુ અને લંગડો શબ્દ એકાઈતા વાળા છે.
વલાદ્ધનું છે –૬૬