________________
૨૨૦ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
વાં પામી જૈન છે રૂ-૨-૧૮ | સ્વયં અને સામી અવ્યય છે તે ક્ત પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામે છે, અને તે “તપુરૂષ' કહેવાય છે. સ્વયં શૌતમ = વધતમ્ = પિતાની મેળે ધોવાયેલું.
તિયા દ્વા ક્ષે | રૂ-–૫૧ નિંદા અર્થ જણાતે છતે દ્વિતીયા વિભક્તિવાળો ખટ્વા શબ્દ, તે ક્ત પ્રત્યયવાળા શબ્દની સાથે સમાસ પામે છે. અને તે દ્વિતીયા તપુરૂષ ? કહેવાય છે. ગ્રામ = સ્વાદઃ : = કેઈના ખાટલે ચઢેલે હલકે માણસ, ઉન્માર્ગગામી.
વાયા છે રૂ-૨-૬૦ // દ્વિતીયા વિભક્તિવાળુ કાલવાચક નામ, ક્ત પ્રત્યયવાળા નામની સાથે સમાસ પામે છે. અને તે સમાસ “દ્વિતીયા તપુરૂષ ? કહેવાય છે. નિમાતા = થાકાર = રાત્રિમાં આરૂઢ થયેલ.
કથા || રૂ-૨-૬ વ્યાપ્તિ અર્થમાં વિધાન કરાયેલ દ્વિતીયા વિભકિતવાળું જે કાલ વાચક નામ, તે વ્યાપકવાચક નામની સાથે સમાસ પામે છે. અને તે
દ્વિતીયા તત્પરષ” કહેવાય છે. મુર્તિ સુવર્ = કુર્તગુલમ્ = મુહૂત માત્ર નિરંતર સુખ. અહિં “ કાઢo [૨-૨-કર] » એ સૂત્રથી થયેલ દ્વિતીયા વિભક્તિ લેવાની છે. ગુણ, ક્રિયા અને દ્રવ્યની સાથે અત્યન્ત-નિરંતર સંગ તે વ્યાપ્તિ કહેવાય. આવો કાલવાચક અને વ્યાપક વાચક નામને નિરંતર સંયોગ આ સૂત્રમાં સમજવાને છે.