________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૨૭ ]
જ્ઞાનેચ્છ-વાથfધારન છે રૂ--૮૬ છે
જ્ઞાન અર્થવાળા ધાતુ, ઈચ્છા અર્થવાળા ધાતુ, પૂજા અર્થ વાળા ધાતુ, તેથી પર વિધાન કરાયેલ જે ક્ત પ્રત્યયવાળા નામે, તથા આધાર અર્થમાં વિધાન કરાયેલ જે ક્ત પ્રત્યયવાળા નામે, તે ષષ્ઠી વિભક્તિવાળા નામની સાથે સમાસ પામતું નથી. રાણા જ્ઞાતા = રાજાને જાણનાર, જ્ઞામિદ - રાજાને ઈચ્છનાર-ઈસ્ટ,
શાં દૂનિત = રાજાને પૂજે, વાણિતમ્ = આનું આ આસન.
પ્ર ભુ ય રૂ–૪–૮૭ | ષષ્ઠી વિભક્તિવાળું નામ, અસ્વસ્થગુણવાચક નામની સાથે સમાસ પામતું નથી. જે શબ્દો માત્ર ગુણવાચક હોય પણ ગુણ વાચક ન હોય તે સ્વસ્થ ગુણવાચક કહેવાય, અને જે ગુણ અને ગુણ બંનેને વાચક હોય એ અસ્વસ્થગુણવાચક કહેવાય છે. દક્ષ્ય શુ = પટને ધોળો રંગ, અવશ્ય મધુર = ગોળનું ગળપણ અહિં બંને પ્રયોગમાં શુકલતા અને મધુરતા વાચક શુક્લ અને મધુર એ બંને શબ્દો ગુણવાચક છે અને ગુણવાચક પણ છે. તેથી અને શબ્દે અસ્વસ્થગુણવાચક હોવાથી સમાસ ન થયો.
સમજી જ્ઞ ૧ રૂ-૨-૮૮ ૫ સપ્તમી વિભક્તિવાળું નામ, શૌહ વગેરે શબ્દો સાથે સમાસ પામે છે. અને તે “સમી તપુરૂષ કહેવાય છે. જે ઘર શs = વાર = દારૂડી
सिहाद्यैः पूजायाम् ॥ ३-१-८९ ।।