________________
૨૧૮].
સિદ્ધહેમ બાલાવબોધિની
અહિં “શે તૃતીયાણાઃo [૧-૪-૭૩] એ સૂત્રથી તૃતીયા વિભકિતથી સૂચવેલ ઉપ સાથે દં ધાતુને, વિકલ્પ કૃદન્ત પ્રત્યય રૂપ ણમ થવાથી સમાસ થયો છે. પક્ષે-મૂત્રન મુI
નગ છે રૂ-–૧૭ | નિષેધવાચક ન અવ્યય, બીજા નામની સાથે નિત્ય સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ કહેવાય છે. ર ર = વાર = ગાય નથી, અર્થાત ગાય સિવાય બીજુ કઈ પ્રાણિ છે. પૂવ-si-suતરમfમનાંsfશા રૂ-૨–૧૨ /
અંશવાચક-અવયવવાચક પૂર્વ, અપર, અધર અને ઉત્તર શબ્દો, અંશીવાચક-અવયવીવાચક નામની સાથે, જે અભિન્ન–અંશ અને અંશી જુદા ન પડતાં હોય તે, સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ કહેવાય છે. જાથા પૂર્વ = પૂર્ણાયક = શરીરને પૂર્વ ભાગ. અહિં કાય એ અંશી છે, અને પૂર્વભાગ એ કાયનો અંશ છે. જે જુદા પડતાં નથી, તેથી સમાસ થયો. અને “અંશી તપુરૂષ પણ કહેવાય છે.
કાયાક્ષાયા છે રૂ–પરૂ સાયાહ્ન વગેરે શબ્દો “તપુરૂષ” રૂપે નિપાતન થાય છે. અંશતપુરૂષ પણ કહેવાય છે. રાયમ્ અક્ષર = વાયાક્ષર = સંધ્યા કાલ.
સ દ્ધ નવા છે રૂ-૨–૧૪ | સમ-બરાબર સરખા અંશ-ભાગ અર્થાત્ સસાનભાગસૂચક અર્ધ શબ્દ. અભિન–અંશ અને અંશી જુદા ન પડી શકે તેવા હોય તે, વિકલ્પ