________________
સિદ્ધહેમ બાલાવબોધિ ની
૨૧૭ ]
* તપુરૂષ કહેવાય છે. ક8 આવા = પ્રાર્થક = ઉત્તમ આચાર્ય, તિwારતઃ વાન =નિર્દ= ખાટલાને ઓળંગી ગયેલ, અags fસન = = કેયલવડે બોલાવેલ, પઢિાનોથથનાથ = પર્યષ્યના = ભણવા માટે થાકેલો, નિર્માતઃ જોરાકથા = નારાજ = કૌશામ્બીથી નિકળેલ.
વ્યાં ગ્રામિડ | રૂ–૧–૪૮ છે. કોઈ પણ અવ્યય, પ્રવૃદ્ધિ વગેરે શબ્દ સાથે નિત્ય સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ ? કહેવાય છે. તિન વૃદ્ધ = પુનઃપ્રદ્યુમ્ = ફરીથી વધારે વધેલું.
હયુ છતા રૂ-૨-૪૬ છે કૃદન્ત પ્રત્યના વિધાન કરાયેલ સૂત્રોમાં પંચમ વિભક્તિ વડે કહેવાયેલ જે નામ, તે કૃદન્ત પ્રત્યયવાળા નામની સાથે નિત્ય સમાસ પામે છે, અને તે સમાસ “તપુરૂષકહેવાય છે.
તતિ = સુમરા = કુંભાર. અહિં “જs૦ [ ૧-૨-૭૨ ] 52 એ સૂત્રથી કુંભ શબ્દ કર્મકારક છે, અને તેને વર્મા એમ પંચમ્યન્ત પદથી વિધાન કરેલ છે. તેથી પંચમ્યન્ત પદથી વિધાન કરાયેલ કુંભ શબ્દને અન્ત, કૃત પ્રત્યયવાળા એવા કૃદન્તરૂપ અણુ પ્રત્યયવાળા કાર શબ્દ સાથે સમાસ થયો.
તૃતીયો વા રૂ–૨–૧૦ | કૃદન્ત પ્રત્યયોના વિધાન કરાયેલ સૂત્રમાં તૃતીયાવિભક્તિ વડે કહેવાયેલ જે નામે, તે કૃદન્ત પ્રત્યયવાળા નામની સાથે વિકલ્પ સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ કહેવાય છે. મૂ ન મુ = મૂરેપ મુ = મૂળા સાથે કાપીને ખાય છે