________________
૨૧૬ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
નિત્ય સમાસ પામે છે. અને તે સમાસ તપુરૂષ ) કહેવાય છે.
g: પૂનામ્ ! રૂ–૧–૪૪ છે. પૂજા અર્થવાળો સુ અવ્યય, બીજા નામની સાથે નિત્ય સમાસ પામે છે. અને તે સમાસ તપુરૂષ ? કહેવાય છે. તેમનો જ્ઞા =giriા = પૂજવા લાયક રાજા
ગતિતિએ | રૂ–૧–૪૫ અતિક્રમ-હદથી વધારે અને પૂજા અર્થવાળો અતિ અવ્યય, બીજા નામની સાથે સમાસ પામે છે. અને તે “તપુરૂષ ? કહેવાય છે. ત્તિળ રસ્તુત વા = રસ્તુત્ય = અતિ સ્તુતિ કરીને.
બાપે રૂ–૧–૪૬ છે અલ્પ અર્થવાળા આ અવ્યય, બીજા નામની સાથે નિત્ય સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ ) કહેવાય છે. કુષાર = આકરા = ડે પીળો–વાંદરાના શરીર જેવો રંગ. પ્રાચ-ર-નિરા જતિ-ન-છપાન-મન્નાથ
પ્રથાજો ! રૂ–૨-૪૭ ગતિ અર્થવાળા પ્ર વગેરે શબ્દો, પ્રથમાન વિભક્તિની સાથે, ક્રાન્ત વગેરે અર્થવાળા અતિ વગેરે શબ્દો, દ્વિતીયાન્ત વિભક્તિ સાથે, કૃષ્ટ વગેરે અર્થવાળા અવ વગેરે શબ્દો, તૃતીયાન્ત વિભક્તિવાળા સાથે, ગ્લાન વગેરે અર્થવાળા પરિ વગેરે શબ્દો, ચતુર્થાન્ત વિભક્તિ સાથે ગ્લાન વગેરે અર્થવાળા નિર્ વગેરે શબ્દો, પંચમ્યઃ વિભક્તિવાળા નામ સાથે, નિત્ય સમાસ પામે છે. અને તે સમાસ