________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૧૫ ]
યેગ્યતા, વીસા-વારંવાર પ્રવૃત્તિ કરવી, અર્થાતિવૃત્તિ = શક્તિ ગોપવ્યા વિના, સદશ્ય-સરખાપણું અર્થવાળા અવ્યય, બીજા નામની સાથે. પૂર્વપદના અર્થની મુખ્યતા હોય તે સમાસ પામે છે. અને તે સમાસ “અવ્યયીભાવ કહેવાય છે. સારા વોચમ = અનુevમ્ = રૂપને યોગ્ય, અર્થનઈ કતિ = પ્રત્યર્થ = દરેકે દરેક અર્થ પ્રત્યે, રામસિર્ચ = થાપારિક = શક્તિ પ્રમાણે, રીચ સદારામ = સિસ્ટમનો = આ બન્નેનું–સદાચારનું સરખાપણું છે.
યથથા | ૩--૪? | થા પ્રત્યયાન વર્જિત જે યથા અવ્યય, તે બીજા નામની સાથે પૂર્વપદના અર્થની યુખ્યતા હોય તે સમાસ પામે છે. અને તે સમાસ અવ્યચીભાવ' કહેવાય છે. મદમ્ = થથા તે = રૂપને અનુકૂલ ચેષ્ટા કરે છે.
તિ-ન્યdges | રૂ–૧–૪૨ . - ગતિસંજ્ઞક નામો તથા કુ નામ, બીજા નામ સાથે નિત્ય સમાસ પામે છે. અને બહુવીહિ વગેરે સમાસના લક્ષણથી રહિત એવો “ તપુરૂષ સમાસ કહેવાય છે. જો વા = ૧ર૦ = અંગીકાર કરીને. રિસા પ્રાણ = ગ્રાહક = ખરાબ બ્રાહ્મણ. અન્ય-અન્ય જે અર્થાત બહુવીહિ સમાસ વગેરે સમાસથી રહિત એવો અર્થ નીચેના સૂત્રોમાં પણ સમજવાને છે.
તુર્વિના રૂ-૧–૪રૂ નિંદા અને કુઠ્ઠ-દુષ્ટ અર્થવાળા અવ્યય, બીજા નામની સાથે