________________
સિદ્ધહેમ બાલાવબોધિની
અવહિવ રૂ-૧-રૂર છે થાવત્ શબ્દ, બીજા નામની સાથે સમાસ પામે છે. જે પૂર્વપદ ના અર્થની મુખ્યતા હોય અને સમાસ પામ્યા બાદ ઈ–અમુક માપવાળું કે પ્રમાણવાળું અર્થ જણાતે હેય તે, અને તે સમાસ
અવ્યયીભાવ કહેવાય છે. ચીતિ અપંગળ તિ= શાવર wષ ગજ = જેટલા વાસણ છે તેટલાને જમાડ
पर्यपाङ बहिरच् पञ्चम्या ॥ ३-१-३२ ॥
પરિ, અપ, આ, બહિર, અને અત્ શબ્દો, શ્ચમી વિભકિતા વાળા નામની સાથે, જે પૂર્વપદના અર્થની મુખ્યતા જણાતી હોય તો સમાસ પામે છે, અને તે સમાસ “ અવ્યયીભાવ ? કહેવાય છે. cર કિર્તબ્ધ = શિશિન્ = ત્રણ ખાઈ છોડીને, અથવા ત્રિગત દેશની આજુબાજુ. અહિં પરિ વગેરેના સહચર્યથી અમ્ વડે પ્રાર્ વગેરે અવ્યય લેવાના છે. કામાતુ = પ્રાગ્રામ =ગામની પૂર્વમાં અમુક હદ સુધી.
ક્ષનિમિ-પ્રવામિણુદ --રૂર છે .
અભિમુખ્ય-સામે અર્થવાળા અભિ અને પ્રતિ શબ્દ, લક્ષણવાચક નામની સાથે પૂર્વપદના અર્થની મુખ્યતા જણાતી હોય તે સમાસ પામે છે. અને તે સમાસ અવ્યવીભાવ કહેવાય છે. એમ અમ્િ = જમ્યfઝ મા જતરિર = અગ્નિની સામે પતંગીયા પડે છે.
વૈશૈsy --૩૪ છે અનુ શબ્દ, દીઘ—લંબાઈ અર્થવાળા લક્ષણવાચક નામની સાથે,