________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૧૧ ]
કોઈપણ નામ, નદીવાચક નામની સાથે સમાસને પામે છે, જે સમાસ પામેલ નામો સમાસ પામ્યા બાદ વિશેષ નામની સંજ્ઞા જણાવતા હોય તે, અને તે સમાસ “ અવ્યચીભાવ કહેવાય છે. ૩મત્તા ના રેશે વર = રૂમના ફેરા = ઉન્મત્તગંગા નામનો દેશ.
સંધ્યા સમજે રૂ–૨–૨૮ || સંખ્યાવાચક નામ, નઈવાચક નામની સાથે સમાસ પામે છે. જે સમાહાર-મિલન અથ જણાતું હોય છે અને વિશેષ નામની સંજ્ઞા જણાતી હોય તો, અને તે સમાસ “ અવ્યચી ભાવ” કહેવાય છે.
યો યમુનો રસમાંaઃ = દિશમુનમુ= જયા બે યમુના નદી ભેગી થાય છે તે સ્થાન
વંસન પૂર્વે રૂર૧ || સંખ્યાવાચક નામ, વંયવાચક–પ્રાણિની વિદ્યાથી અથવા જન્મથી જે સંતતિ તે વંશ કહેવાય, અને તેમાં ઉત્પન્ન થયેલ તેવા નામની સાથે સમાસને પામે છે. અને સમાસ પામ્યા બાદ પૂર્વપદની અર્થની મુખ્યતા હોવી જોઈએ, તો તે સમાસ “અવ્યચીભાવ ' કહેવાય છે. એ મુનિર્વરો તથા ચ = મુનિ કથાવાચ = વ્યાકરણની પરંપરામાં આદ્યપુરૂષ એકજ મુનિ છે. વારે-જશે-ઘે-ત્તર રા !રૂ–૨-૩૦ ૧.
પારે, મળે, અગ્રે અને અન્તર શબ્દો, ષષ્ટિ વિભક્તિવાળા નામની સાથે, જે પૂર્વપદના અર્થની મુખ્યતા રહેતે છતે સમાસને પામે છે, અને તે સમાસ “ અવ્યવીભાવ ' કહેવાય છે. કાચા રF = ur = ગંગાની સામે પાર.