________________
સિદ્ધહેમ બાલાવાધિની
૨૧૩ ]
પૂર્વીપના અર્થોની મુખ્યતા રહેતે તે સમાસ પામે છે. અને તે સમાસ ( અવ્યયીભાવ કહેવાય છે. નાયા અનુતિ કાનુñન વારાગસી = ગોંગાની લઆઈ જેટલી વારાણસી છે,
=
સમીપે ા ૩૦-૩૧ ૫
અનુ શબ્દ, સમીપ અથવાળા નામની સાથે, પૂર્વ પદ્મના અની મુખ્યતા હોય તેા સમાસ પામે છે. અને તે સમાસ અવ્યયીભાવ કહેવાય છે, વનસ્ય અનુ = અનુવનમનિર્વાસા = વનની પાસે
વીજળી પડી.
તિદ્વિત્યાચઃ ॥ ૩૦-૬
તિગુ વગેરે શબ્દે અવ્યયાભાવ સમાસ રૂપે ‘નિષાતન ? થાય છે. ત્તિન્તિ પાયો સ્મિન જાણે નિવાસાય સ = - तिष्ठगु હાજી = જે સમયે ગાયા બસી રહેતી હોય તે. કાલ–સાંજના સમય.
નિત્યં પ્રતિનાવે તો રૂ-૨-૩૭ ||
કોઈપણ નામ, અલ્પ અથવાળા પ્રતિ શબ્દની સાથે સમાસ પામે છે. અને તે સમાસ અન્યચીભાવ ' કહેવાય છે. જ્ઞાા ડપત્નમ્ = જ્ઞાતિ = થાડું શાક, संख्याऽक्षशलाकं परिणा द्युतेऽन्यथावृत्तौ ॥ ३-१-३८ ॥
"
સંખ્યાવાચક નામ, તથા અક્ષ અને શલાકા શબ્દ, ધ્રુત્તવિષયક અન્યથાવૃત્તિમાં– જુગાર રમતા ધાર્યુ પરિણામ ન આવે એવા અર્થમાં પરિ શબ્દની સાથે સમાસ પામે છે, અને તે અવ્યચીભાવ કહેવાય છે. વનક્ષેપ રાજ્યાવાન તથાવૃત્ત થયા પૂર્વગયે एक परि = જીતના પાસા (સળી) ધાર્યા કરતા એક પાસા (સળી) ઉલટા પડયા.
=