SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવાધિની ૨૧૩ ] પૂર્વીપના અર્થોની મુખ્યતા રહેતે તે સમાસ પામે છે. અને તે સમાસ ( અવ્યયીભાવ કહેવાય છે. નાયા અનુતિ કાનુñન વારાગસી = ગોંગાની લઆઈ જેટલી વારાણસી છે, = સમીપે ા ૩૦-૩૧ ૫ અનુ શબ્દ, સમીપ અથવાળા નામની સાથે, પૂર્વ પદ્મના અની મુખ્યતા હોય તેા સમાસ પામે છે. અને તે સમાસ અવ્યયીભાવ કહેવાય છે, વનસ્ય અનુ = અનુવનમનિર્વાસા = વનની પાસે વીજળી પડી. તિદ્વિત્યાચઃ ॥ ૩૦-૬ તિગુ વગેરે શબ્દે અવ્યયાભાવ સમાસ રૂપે ‘નિષાતન ? થાય છે. ત્તિન્તિ પાયો સ્મિન જાણે નિવાસાય સ = - तिष्ठगु હાજી = જે સમયે ગાયા બસી રહેતી હોય તે. કાલ–સાંજના સમય. નિત્યં પ્રતિનાવે તો રૂ-૨-૩૭ || કોઈપણ નામ, અલ્પ અથવાળા પ્રતિ શબ્દની સાથે સમાસ પામે છે. અને તે સમાસ અન્યચીભાવ ' કહેવાય છે. જ્ઞાા ડપત્નમ્ = જ્ઞાતિ = થાડું શાક, संख्याऽक्षशलाकं परिणा द्युतेऽन्यथावृत्तौ ॥ ३-१-३८ ॥ " સંખ્યાવાચક નામ, તથા અક્ષ અને શલાકા શબ્દ, ધ્રુત્તવિષયક અન્યથાવૃત્તિમાં– જુગાર રમતા ધાર્યુ પરિણામ ન આવે એવા અર્થમાં પરિ શબ્દની સાથે સમાસ પામે છે, અને તે અવ્યચીભાવ કહેવાય છે. વનક્ષેપ રાજ્યાવાન તથાવૃત્ત થયા પૂર્વગયે एक परि = જીતના પાસા (સળી) ધાર્યા કરતા એક પાસા (સળી) ઉલટા પડયા. =
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy