________________
સિદ્ધહેમ બાલાવમાધિની
મુ ચનિ || ૨-૩-૬૨ ॥
સુગ્ ( છું ) ધાતુના સકારનેા, સ્ય અને સન્ પ્રત્યય પર
છતાં કાર • આદેશ થતા નથી. મિલોષ્યતિ = સ્નાન કરશે.
6
- પૃથળનો જ
૧૧
૧૬૧ ]
[નવિધાનમ્ ] પડનચરવા - જ - ૬ - ૪ - તો
૨- સાહસથે ॥ ૨-૩-૬૩ ||
૨, શૂ, અને ઋવણુંથી પર રહેલ તથા પદની અન્તમાં નહિ રહેલ એવા નકારા ‘ કાર્” આદેશ થાય છે. જો નિમિત્ત અને નિમિત્ત એક પદમાં હેાય-૨, ‰ અને ઋવ તથા ત્ એકજ પમાં હોય, અર્થાત્ જે ન નાણુ કરવાના છે તે એક જ પદમાં હાય તા, તથા લ, ચવ, વર્ગ, તવ, શ અને સનું વ્યવધાન ( ખેની વચ્ચે ) ન હાય તે। ‘ ણકાર થાય છે. તીર્થંક્ તરી ગયેલું, પુષ્ણાતિ = પુષ્ટ કરે છે, નૃળામ્ = માણસાનું
=
પૂર્વવથ શાયશઃ ॥ ૨-૩-૬૪ ||
ગકાર વર્જિત પૂર્વીપમાં રહેલ જે ર્, પ્ અને ઋવ, તેથી પર ઉત્તર પમાં રહેલા નકારના ‘ ણકાર' આદેશ થાય છે; જો વિશેષ નામના વિષય હાય તા. કવિ રીો નાલિનાઽસ્થ ૬ઃ द्रुणसः = નામ વિશેષ. ( અહિં પૂર્વપદ અને ઉત્તરપદને સમાસ હોવા જોઈયે )
નમસ્ય || ૨-૩૬૧ ||