________________
૧૬૨ }
સિદ્ધહેમ બાલાવબોધિની
પૂર્વપદમાં રહેલા ૨, ૬ અને વર્ણથી પર રહેલ નસ શબ્દના નકારનો કાર ? આદેશ થાય છે. કwતા નરિણા યશ સઃ = પ્રાણઃ = નાક કપાઈ ગયેલું. નિઝા--Sતઃ–ણવિર–જાર–ssaહ્યુ-પીયુષભ્યો
વનય ૨-૩-૬ || નિર્, , અગ્રે, અત્તર, ખદિર, કાર્ય, આઝ, શર, ઈશું, પ્લેક્ષ, અને પીયુષા શબ્દથી પર રહેલ, વન શબ્દના નકારને “ણુકાર આદેશ થાય છે. નિર્વાન્ = વનને ઓળંગી ગયેલ. द्वि-त्रिस्वरौषधि-वृक्षेभ्यो नवाऽनिस्किादिभ्यः
! ૨-૩-૬૭ | આ બે અને ત્રણ સ્વરવાળા ઈરિકાદિ વર્જિત ઔષધિવાચક અને વૃક્ષવાચક જે શબ્દ, તેથી પર રહેલ, વન શબ્દના નકારને વિકલ્પ
ણકાર ? આદેશ થાય છે ત્યા વનમ્ = સૂવવાન્ , ફૂaવન =ધનું વન, શિડ્યુલમ્ શિશુવનમ્=સરગવાના ઝાડનું વન
જિનિઘાનામ્ ૨-–૬૮ , ગિરિતદી વિગેરે શબદના નકારને વિકલ્પ “ણુકાર : આદેશ થાય છે, જિ ન = રિવી, જિરિનવી = પર્વતીય નદી.
पानस्य भावकरणे ॥ २-३-६९ ॥ પૂર્વપદમાં રહેલા ૨, અને વર્ણથી પર રહેલા, ભાવ વાચક અને કરણવાચક પાન શબ્દના નકારને, વિકલ્પ “ણુકાર” આદેશ થાય છે. ભાવવાચક–પત્તિ = નમૂ, પાનમ્ =