________________
૧૬૦ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
ગવાર શ્વપs | ૨-–૧૭ | નિરૂ, દુર, સુ અને વિ ઉપસર્ગથી પર રહેલ વકાર રહિત સ્વધુ ( કિ.ગ્વપંફ ) ધાતુના સકારને “ષકાર ? આદેશ થાય છે. નિપુપુપતુ = તે બે જણ નિરાતે સૂતા.
प्रादुरुपसर्गाद् यस्वरेऽस्तेः ॥ २-३-५८ ॥
પ્રાદુર્ શબ્દ અને ઉપસર્ગમાં રહેલ નામી, અન્તસ્થા અને કવગથી પર રહેલ અસ ( અસફ ) ધાતુના સકારને, યકારાદિ અને સ્વરાદિ પ્રત્યય પર છતા “ષકાર ? આદેશ થાય છે. દુર્થાત = પ્રગટ થાય ?
નક્ષક ને ૨-૧૬ છે. દિર્ભાવ થયેલ સકારને “ષકાર’ આદેશ થતો નથી. પુ + વિર + ર = પુ + પિન્ન + = + ચત્તે = કુરિચ = સુંદર ચલાય છે.
સિવ વરિ || ૨--૬૦ || સિગ્ય ધાતુના સકારને, યહુ પ્રત્યય પર છતાં “ષકાર? આદેશ થતો નથી. મૂરાં પુનઃ પુન નિતિ = [હિ + + તે ] = નિતે = વારંવાર સિંચે છે.
rd Rપડ ( ૨––૬ ( ગતિ અર્થમાં વર્તમાન સિધુ ધાતુના સકારને “વકાર આદેશ થતો નથી. મિતેષ = સામે જાય છે.