________________
સિદ્ધહેમ બાલાવબધિની
૧૫૭ ]
આદેશ થાય છે. નિરીતિ-બેસે છે. નિપર = બેઠો.
વસ | ૨-૩-૪પ | ઉપસર્ગમાં રહેલ નામી, અન્તસ્થા અને કવગથી પર રહેલા સ્વજ ધાતુના સકારને ‘ષકાર) આદેશ થાય છે. દિર્ભાવ અને અ આગમનું વ્યવધાન હોય તો પણ પરંતુ પક્ષામાં તે દિર્ભાવ થયે છતે આદિના સકારને જ “ષકાર ? આદેશ થાય છે. મસિવારે = ભેટે છે. સેબત કરે છે. ( જાથાં ત્યારે એટલાની અનુવૃતિ આ સૂત્રમાં લેવા માટે અને નીચેના સૂત્રમાં તેની નિવૃત્તિ કરવા માટે સૂરમાં “ ગહણ કરેલ છે. )
પરિનિ - તે સેવા મે ૨રૂ–જદ્દ છે. પરિ, નિ અને વિ ઉપસર્ગથી પર રહેલ સેલ્ ધાતુના સરકારને ષકાર? આદેશ થાય છે, અડું આગમનું વ્યવધાન તથા કિર્ભાવને વિષય હોય તે પણ. રિસરે = સેવે છે. વિકિ = વિશેષ સેવા કરી.
જય સિતથ ૨-૩-૪૭ || પરિ, નિ અને વિ ઉપસર્ગથી પર રહેલ સત્ય અને સિત શબ્દના સકારને કાર ? આદેશ થાય છે. પિ = બંધન, િિષતઃ = બંધાયેલ.
- સુસિ પદ - દામ્ | ૨–૩–૪૮ | પરિ, નિ અને વિ ઉપસર્ગથી પર રહેલ સિવું (ષિવું ) અને સત્ ધાતુના તથા રૂટું આગમના સકારનો “ષકાર ? આદેશ થાય છે; જે ડ અને સેને ( સત્ ધાતુના અકારને “દિવ