________________
સિદ્ધહેમ બાલાવોધિની
સ્તમ્ ધાતુના સકારા ‘ષકાર ” આદેશ થાય છે. દ્વિર્ભાવ અને અડ્ આગમનું વ્યવધાન હેાય તે પણ; પરંતુ જો & પ્રત્યયનેા તથા પ્રતિસ્તબ્ધ અને નિસ્તબ્ધતા વિષય ન હેાય તેા. વિજીમ્નાતિ વિશેષ સ્તબ્ધ બને છે.
[ ૧૫૬
-
अवाच्चाऽऽश्रयोऽविदूरे ॥ २-३-४२ ॥
6
અવ અને ઉપ ઉપસર્ગથી પર રહેલ સ્તમ્ ધાતુના સકારને આશ્રય, ઉ ( બલ ) અને અવિદૂર ( નજીક ) અર્થ જણાતા હાય તે। ષકાર ” આદેશ થાય છે; દ્વિર્ભાવ અને અદ્ આગમનુ વ્યવધાન હાય તો પણ; પરંતુ & પ્રત્યયને વિષય ન હેાય તે. અવટ્ટમ્નતિ = શરણ લે છે. ( અવારૢ અહિં = મૂકવાથી ઉપરના સૂત્રના અ અને તમ ! આટલા અંશ તથા અવ ઉપરાંત ઉપસર્ગ પણ લેવાના છે. જેથી પસઘ્ધ તથા રક્તબ્ધ પ્રયાગ થાય )
=
च
વાત્ સ્વનોને ॥ ૨-૩-૪૩ ||
વિ અને અવ ઉપસ'થી પર રહેલ સ્વપ્ન ધાતુના સકારા, ખાવું એવા અર્થ જણાતા હાય તે। ‘ ષકાર ' આદેશ થાય છે; દ્વિર્ભાવ અને અત્ આગમનુ` વ્યવધાન હાય તેા પણ. વિશ્વળત્તિ = ખાય છે.
સોડાને પરોણામાં સ્વાદે ।। ૨-૩-૪૪ ||
પ્રતિવત ઉપસર્ગ માં રહેલ નામી, અન્તથા અને વર્ગથી પર રહેલ સદ્ (ષટ્ટ) ધાતુના સકારનાં ‘ ષકાર ઃ આદેશ થાય છે; દ્વિર્ભાવ અને અદ્ આગમનું વ્યવધાન હોય તો પણ, પરંતુ પરાક્ષમાં તે દ્વિર્ભાવ થયે છતે, આદિના સકારા જ કાર
6