________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૪૭ ]
માનીને તૃતીયા વિભક્તિ થઈ. રાત્રઃ અરીંચત્તિ = ચૈત્ર પાસા વડે રમે છે. અહિં “જતિ-ધા[ ૨-૨-૧] એ સૂત્રથી નિત્યાકર્મક લક્ષણ અશિન્ અવસ્થાને કર્તા ન બને, અને તેને ત્યાં “fro[ રૂ-રૂ-૨૦૭ ] » એ સૂત્રથી અકર્મક લક્ષણ પશ્મિ પદ ન થયું. અહિં “જા [૨-૨-૨૨] 2 એ સૂત્રથી કર્મ અને કરણ સંજ્ઞા થઈ છે.
આધારની કર્મ સંજ્ઞા મમ્ ધિરા, જિરિષ્યતિ જાતે = ગામમાં આવે છે, રહે છે, બેસે છે. આ બધાય પ્રયોગોમાં આધારરૂપ કર્મ થવાથી દ્વિતીયા વિભકિત થઈ, પરંતુ “ sswo [૨-૨-૨૦] એ સૂત્રથી સતી ન થાય તે જણાવવા આ સૂત્રનું વિધાન છે. આ રીતે “૩vi૦ [ ૨-૨-૨ 19 એ સૂત્ર સુધી આધાર અર્થમાં કર્મ અને કરણ રૂ૫ દ્વિતીયા વિભકિત સમજવી.
[ સ્વતીય કરણરૂપ કારક]
સાથ તમે ખમ્ ર–ર–રક | ક્રિયા કરવામાં અત્યન્ત ઉપકારી-સહાયક હોય, તેને કરણ સંજ્ઞા થાય છે. વાનેર મોજામા નુ = દાન વડે ભેગેને પામે છે. અહિં ભોગોને પામવાની ક્રિયામાં દાન એ અત્યંત ઉપકારક છે માટે તે
કરણ કહેવાય છે. કરણને ઉર્જા તથા [ ૨ ૨-] એ સૂત્રથી તૃતીયા વિભકિત થઈ છે.
[ચતુર્થ સંપ્રદાન કારક] મિશઃ સંઘાર | ૨-૨–૨૫ || કર્મ અને ક્રિયાકારા કર્તા જેને વિશેષરૂપે છે અથવા જેની