________________
૧૪૪ ]
સિદ્ધહેમ બાલાવમાધિની
=
સાથે ઇષ્ટ સંબંધ કરાય, તે ‘ સ ંપ્રદાન ” કહેવાય છે. રેવાય હિ ો = દેવને બલિ આપે છે. અહિં કર્તા બલિરૂપ ક વડે દેવાને ઈચ્છે છે. રાજ્ઞે જામ્ આચરે રાજાને કા કહે છે. અહિં કાને કહેનાર કર્તા ક્રિયારૂપ ક્રમ વડે રાજાને વિશેષ ઈચ્છે છે. પત્યે હોતે = પતિ માટે સુવે છે. અહિં સુવાની ક્રિયાદ્વારા પતિની સાથે ઇષ્ટ સબોંધ કરાય છે. આ ત્રણે પ્રયોગમાં સપ્રદાનરૂપ કારક હોવાથી. “ ચતુર્થી [ ૨-૨-૧૩] !' એ સૂત્રથી ચતુથી” વિભકિત
થઇ છે.
કુની સંપ્રદાન
સ્પૃ ૢ વગેરે ધાતુના કને વિકલ્પે સંપ્રદાન સંજ્ઞા થાય છે. પુષ્પમ્યઃ, મુનિ યા રવૃત્તિ = પુષ્પાની સ્પૃહા કરે છે. અહિં ધૃસ્તું રૂપ ધાતુના પુષ્પ૩૫ કર્માંતે સંપ્રદાન થવાથી ચતુથી વિભકિત થઇ અને કર્મ પક્ષે દ્વિતીયા વિભકિત થઇ.
[ પાંચમું અપાદાન કારક]
બાયડધાનમ્ ॥ ૨-૨-૨૦ ॥
અપાય એટલે વિભાગ અર્થાત્ જુદાં પડવું, અથવા એકમાંથી બીજી વસ્તુ નીકળવી, તદ્રુપમાં જે મર્યાદારૂપ હોય, તે 6 અપાદાન” કહેવાય છે. પ્રામા ઋતિ = ગામમાંથી આવે છે. અહિં જુદા પડીને આવે છે. અર્થાત્ ગામથી જુદા પડવારૂપ મર્યાદા હોવાથી ગામ અપાદાન સંજ્ઞા થઇ, વૃક્ષાત્પર્જી પત્તિ= ઝાડ પરથી પાંદડુ પડે છે. અહિં પણ વૃક્ષ ઉપરથી પાદ ું જુદુ પડી જમીન પર પડે છે, જેથી વૃક્ષને અપાદાન સંજ્ઞા થઇ. અપાદાન સત્તામાં “ વચ્ચેમ્યપાને [૨-૨-૬૬ ] ” એ સૂત્રથી પાંચમી વિભકિત થઈ છે.